________________
[ ' ]
सं. १२२१ वर्षे वै. शु. एकादश्यां श्रीब्रह्माणमच्छे श्रीविमलसूरिताने . प्रद्युम्नसुत आत्मजेन पिता (तु) श्रेयोर्थं बिंबं कारितम् ।
સ. ૧૨૨૧ના વૈશાખ સુદિ ૧૧ના દિવસે શ્રીબ્રહ્માણુગચ્છના શ્રીવિમલસૂરિના સતાનમાં શ્રેષ્ઠી પ્રદ્યુમ્નના પુત્ર આત્મજે પિતાના કલ્યાણ નિમિત્તે પ્રતિમા ભરાવી.
{ ૧૬ ]
सं. १२२१ ज्ये. शुदि १२ श्रीधरभार्यागी श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारितः ||
સ. ૧૨૨૧ના જે સુદિ ૧૨ના દિવસે શ્રેષ્ઠી શ્રીધરે પેાતાની પત્ની ગીના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથની પ્રતિમા ભરાવી.
[ ૧૭ ]
संवत १२२१ ज्येष्टवदि १३ सुभंकरसुतेन सुभंकर माता संपुतिन (नार्थ) प्रतिमा कारिता ।
સ. ૧૨૨૧ના જે વદિ ૧૩ના રાજશ્રેષ્ઠી શુભકરના પુત્ર શુભ રિચ્છે, માતા સંપુતિનાના કલ્યાણ નિમિત્તે ( એકલતીર્થી ) પ્રતિમા
ભરાવી.
૧૫. ભણુશાળી શેરીમાં આવેલા શ્રીવિમળનાથ ભના મંદિરમાં ધાતુની ત્રણતીથી પરના લેખ.
૧૬. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડીપાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ,
૧૭. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મ ંદિરમાં ધાતુની એકલતીથી પરત લેખ.
"Aho Shrut Gyanam"
[ ૭