________________
सं. ११३० पोष सुदि १५ गुरौ वरणागत मापवपुत्रसम • • • • • તેને પ્રતિમા રિતા • • • • • •
સં. ૧૧૩૦ના પિષ સુદિ ૧૫ ને ગુરુવારે વરણાથી આવેલા શ્રેષ્ઠી માપવના પુત્ર સમ.....તેણે (એકલતીર્થી પ્રતિમા) ભરાવી.
[ s ] રાષ્ટીયા : : • • • • • • • • • • • • • • . રૂ શ્રી વારાહીય ગચ્છમાં................સં. ૧૧૩૧
श्रीसरवालगच्छे पाहुरण आत्मश्रेयोर्थ कारिता ।। सं. ११४५
શ્રી સરવાલગચ્છમાં શ્રેષ્ઠી પાહુરણે આત્મકલ્યાણ માટે (ત્રણતીર્થો પ્રનિમા) ભરાવી. સં. ૧૧૪૫
[ 9 ] सं. ११४९ माघ वदि ४ श्रीसरवालगच्छे श्रीवर्द्धमानाचार्य संताने. श्रीकुपांगजनागेनात्मश्रेयोथै कारिता ।
સં. ૧૧૪૯ના માહ વદિ ૪ના રોજ સવાલોના શ્રીવર્ધમાનાચાર્યના સંતાનમાં શ્રેષ્ઠી શ્રીકુપગના પુત્ર નામે (?) પિતાના કલ્યાણ માટે (ત્રિતીર્થી પ્રતિમા) ભરાવી.
૪. ભાની પોળમાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુનો એક્લતીથ પરનો લેખ
- પ. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભીના ધાતુની ત્રિતાથ પર લેખ.
૬. શ્રી આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાં ધાતુની ત્રણતીથ પર લેખ
છે. ભણશાળી શેરીમાં આવેલા શ્રીવિમલનાથ ના મંદિરમાં ધાતુની નિતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"