________________
છે શાતિનાથજીની ખડકીમાં તથા સાંકડી શેરીમાં એક એક ઉપાશ્રય
છે. તે બંને ઉપાશ્રય શ્રાવકના છે. ઉપાશ્રયને વહીવટ સાગર
ગચ્છની પેઢો કરે છે. ૮ પાંજરાપોળમાં પહેલાં તેમસાગરને ઉપાશ્રય હતે. અત્યારે શ્રાવિ
કાના ઉપગમાં આવે છે. ૯ ભણસાલી શેરીમાં ૧ શ્રાવિકા ઉપાશ્રય છે. ૧૦ ભાની પિાળમાં બે ઉપાશ્રય છે. તેમાં એક બાઈઓને ઉપાશ્રય
ખરતરગચ્છને છે અને એક પાયચંદગચ્છને છે. તેમાં પ્રથમ
શ્રાવક-શ્રાવિકા સામુદાયિક ક્રિયા કરતાં હતાં. ૧૧ ભોંયરા શેરીમાં ખરતરગચ્છના શ્રાવકને ઉપાશ્રય છે. ખરતરગચ્છ
વાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. ૨૨ ચિંતામણિજીની શેરીમાં એક શ્રાવિકાને મેટો ઉપાશ્રય છે.
હમણુ જ જીર્ણોદ્ધાર કરાવેલ છે. મેડા પર વનિતામંડળ બેસે છે. આ પિળ પાસે વિજયગછની વાડી છે, ત્યાં જમણવાર થાય છે. આ શેરીની સામે જિનશાળા છે (શ્રાવક ઉપાશ્રય છે.) તેના જીર્ણોદ્ધારમાં શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલે રૂ. ૨૫૦૦૦) આપેલા છે ૨૦ થી ૨૫ હજાર ગેડીદાસ પૈસાચંદે ( વિજયગછની પેઢીએ) ખરચ્યા છે. ઉપાશ્રય નીચે વિજયગચ્છની પેઢી છે. આ
જિનશાળા જૂની હતી તે સં. ૧૯૯૫ માં નવી બંધાવેલી છે. ૧૩ તાળી શેરીમાં પુરુષોને ઉપાશ્રય છે. શેરીમાં નવલચંદ ખુશાલચંદ
(સાગરગ૭)ની પેઢી છે. ૧૪ હીરસાગરની શેરીમાં યતિને ઉપાશ્રય છે. તથા ૧ શ્રાવિકા ઉપા
શ્રય છે. આ બંને ઉપાશ્રયે અંચળમચ્છના છે. ૧૫ ગાંધીવાસમાં 1 ઉપાશ્રય રસ્તા પર છે તે દલપત મેદીને છે,
તે શ્રાવિકાના ઉપગમાં આવે છે.
"Aho Shrut Gyanam"
[ ૩૭