________________
પંચતીથી વારિત વરત્તરપક્વીય છે મા શ્રીગિરિમિક વિચા प्रति० खरतरंगच्छे भ । श्रीजिनमहेन्द्रसूरिभिः ।
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ ને બુધવારે સે મેતીચદે શ્રીપંચતીર્થો ભરાવી અને ખરતરગચ્છના પિપલીય ભટ્ટ, શ્રીજિનચંદ્રસૂરિએ વિદ્યા (?) ખરતરગચ્છીય શ્રજિનમહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬૦ ]. સંવત્ ૧૮૬૩ના વે મહા સુદ્ધિ ૨૦ વીસરે . . . . . . कुवर विमलनाथबिंब
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ ને બુધવારે........કુંવરે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.
सं १८९३ माहा सुदि १० बुधे बाई फूलकुवर श्रीसंभवनाथ
बिंब
સં. ૧૮૯૩ના માહ સુદ ૧૦ ને બુધવારે બાઈ ફૂલકુંવરે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું.
[ ૪૬૨ ] ।सं। १८९३ माहा सुदि १० बुधे बाई अवल स्वश्रेयो) श्रीशांतिनाथबिंब
૪૬. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૬૧, ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૬૨. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ. ૨૦૬ !
"Aho Shrut Gyanam"