________________
[ ૨૧૮ ] सं। १७६९ व । वै। व० १ गुरौ पत्तनवा । सा० गोदरदास । સી વેનર [૧] શ્રીરાંતિનાથ વિં. વ. . મા શ્રીજ્ઞાનવિમરુસૂરમઃ |
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે પાટણના રહેવાસી શા. ગોદરદાસ અને શા. વજરકે શ્રી. શતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૬ ] | સ ૭૬૨ વૈશT [૧૦] ૧ પુરી રાધનપુરવારdવ્ય . . . . मान वेलसी श्री शांतिनाथ बि । श्रीज्ञानविमलसूरिभिः ।।
સં. ૧૭૬૯ના વૈશાખ વદ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી..........માન અને વેલસીએ શ્રીશતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૦ ] सं० १७६९ व. वै. मा. व. १२ शु. श्रीशांतिनाथवि कारितं શ્રી . . . . . . સામામિ !
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧૨ ને શુક્રવારે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેને..........સાગરે પ્રતિષ્ઠા કરી.
૩૯૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૩૯૯, ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથના મોટા મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૪૦૦. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમતિ પરનો લેખ.
૧૮૪ ]
"Aho Shrut Gyanam"