________________
।सं १७६९ वै व । १ गुरौ ब । लाषा को श्रीशांतिनाथ बिं० પ્રતિછ . . . . . . સૂરિ [ મિ3 II
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે બ૦ લાખાકે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની.........સૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૬ ] सं । १७६९ व । वै । व। १ गुरौ राजनगर वा । बाई वालिम बाईकेन शताप( भव )नाथ बिं । कारा । प्र। तपागच्छे भ। श्री ज्ञानविमलसूरिभिः ॥
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ને ગુરુવારે રાજનગરના રહેવાસી બાઈ વાલિમ બાઈએ શ્રી સંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રોજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૭ ] ૨૭૬૨ | વૈા વા ? જો રાધનપુર .. . . . . . શ્રી રતનાગ હિં. T. . તા શ્રી જ્ઞાનવિમર્મપૂિિમઃ |
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી... ..............શ્રીશીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૯૫. ચિંતામણિના શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૩૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂતિ પરનો લેખ.
૩૯૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમતિ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૮૩