________________
[ રૂ ૬૧ ]. ॥ संवत् १६४५ वर्षे फा. सुदि ५ गुरौ श्रीअहमदावादवास्तव्य શ્રીશ્રીમાજ્ઞાતીય વ્ય. વાસા તત્ મા. . . . . . શ્રીપાનાથહિંવ कारापिता श्रीदेवरत्नसूरिभिः प्रतिष्टितं ।।
સં. ૧૬૪૫ના ફાગણ સુદ ૫ ને ગુરુવારે અમદાવાદના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય પાસા, તેમની ભાર્યા..... શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૬૨ ] સં. ૨૬૨ . માણ ૪. ૨૦ . . . . . . . ! - સં. ૧૬પરના મહા સુદિ ૧૦........
[ રૂ ૬૩ ] | || સં. ૨૪ મણ વૃદ્ધિ ૨ ૩. શ્રીપૂforમાણે મ. સારसूरिश्रेयो) श्रीपदमावती भगवती नमः ।
સં. ૧૬૫૪ના મહા વદિ ૧૨ ને બુધવારે શ્રી પૂર્ણિમાપક્ષીય ભ. શ્રીહર્ષ સાગરસૂરિના કલ્યાણ નિમિતે શ્રી પદ્માવતી ભગવતીને નમસ્કાર થાઓ.
૩૬૧. ભોયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂતિ પરનો લેખ.
૩૬૨. બેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૩૬૩, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરની સામેની દેરીઓમાં ધાતુનાં પદ્માવતી દેવી પરનો લેખ
"Aho Shrut Gyanam"
[ ૧૬૦