________________
માણાર, તેમનો ભાર્યાં માણુદ્દે, તેમના પુત્ર શ્રેષ્ઠી પતે, ભાર્યાં પ્રેમલદે, પુત્ર કુણું વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીશ્રેયાંસનાથ ભગવાનના ચેાવીશીના પટ્ટ ભરાવ્યા અને તેની આગમ ગચ્છના શ્રીવિવેકનસર ગુરુના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૨
|| सं. १५६१ वर्षे माघ शु० ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रे० જોવા સુ. જે. સુમધર માર્યા મા સુ. ર્ દ્દો. રાના (જેન) રાના માર્યા माल्हणदे स्वपितृमातृश्रेयोर्थं श्रीसुविधिनाथबिंबं कारापितं श्रीपूणिमापक्षे । भाहिर श्रीगुणतिलकसूरिभिः प्रतिष्टितं ।
સ. ૧૫૬૧ના મહા સુદિ ૫ ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ચાંપા, તેમના પુત્ર શ્રેષ્ઠો સમધર, તેમની ભાર્યાં ઉમા, તેમના બે પુત્રા દા॰ રાજા અને રાણી અને ભાર્યા માદેએ પાતાના માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂ'િમા પક્ષના ભટ્ટા, શ્રીગુણતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૨ ]
।। संवत् १५६३ वर्षे आषाढ सुदि ७ दिने देलीआसूलवास्तव्य मं. वना भा. लक्ष्मी पु. मं. लटा हांसा वरसिंग लटा भा. मचकू हीरादे पहुती पु. घेता कडुआ लींबायुतेन लक्ष्म्या श्रेयसे श्रीश्रीश्री शांतिनाथबिंब कारितं श्री पु (पूर्ण० प्रादुर्भविक पूज्य श्रीइंद्रनंदिसूरिभिः प्रतिष्टितं कुतुबपुर पक्षे ||
સ. ૧૫૬૩ના અષાઢ સુદિ છના રાજ વૅલીલના રહેવાસી
૩૨૨. ભાની પાળમાં આવેલા મેાટા શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરના લેખ.
૩૨૩. ભાતી પેાળમાં આવેલા શ્રીશાંતિનાથ ભના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[૧૯