________________
[ ૧૮ ] संवत् १५१३ वर्षे माघ वदि ७ · · · · · · पितृनरा श्रीमातृ ફીરીકે શ્રેયર્થ ગ્રામ • • • • • • શ્રીસંભવનાથવુિં • • • • • • •
સં. ૧૫૧૩ના માહ વદિ ના.........પિતા નર અને માતા હીદના કલ્યાણ નિમિત્તે ભાઈ મેલા.........શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ.................
[ ૧૮ ] संवत् १५१४ माघ दो. टीला भा. मचू सुत चांपाकेन कारित
સં. ૧૫૧૪ના માહ મહિનામાં દેશી ટીલા, તેમની ભાર્યા મયૂ, તેમને પુત્ર ચાંપાએ.........ભરાવ્યું.........
[ ૧૮૭ ] સં. ૧૨ વર્ષે ફેઢાણિ છે. વાળ મા. પૂરી સુ. છે. રામकेन भा. सहजूप्रमुखकुटुंबयुतेन श्रेयसे श्रीसुविधिनाथबिंब कारितं प्र. तपागच्छाधिराज श्रीरत्नशेखरसूरिभिः ।
સં. ૧૫૧૪માં દેલઉલિના રહેવાસી શ્રેણી બાણ, તેમની ભાર્યા પૂરી, તેમના પુત્ર શ્રેણી રામાએ, તેમની ભાર્યા સહજુ વગેરેની સાથે કલયાણ માટે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી તપાગચ્છાધિરાજ શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથો પરનો લેખ.
૧૮. ભેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
[ ૮૧
"Aho Shrut Gyanam"