________________
[ ૧૬ ] संवत् १५१० वर्षे ज्येष्ट(ष्ठ) सुदि ३ गुरु श्रीश्रीमालज्ञातीय पितृ काला मातृ कामलदे श्रेयाथै सुत भोजाकेन सरावणेन श्रीशांतिनाथबिंब कारितं श्रीपूर्णिमापक्षीय श्रीसाधुरत्नसूरीणामुपदेशेन प्रतिष्टि(ष्ठि)तं विधिना તરુવ • • • • • !
સં. ૧૫૧ના જેઠ સુદિ ૩ ને ગુરુવારે સાંતલપ (પુ) [રના રહેવાસી] શ્રીશ્રામાજ્ઞિાતીય પિતા કાલા અને માતા કામલદેના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર ભેજાએ અને સરાવણે શ્રી શાંતિનાથનું બિંબ કરાવ્યું અને તેની શ્રીપૂણિમાપક્ષના શ્રી સાધુરત્નસૂરિના ઉપદેથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १५१० वर्षे आषाढ शु. ५ रवौ ओसवंशे सा. तोल्या મા સોફિળિ મુ. સામજી મ. મા નિમિત્ત ચુત • • • • - ૯ कुटुंबश्रेयो) श्रीआदिनाथादि चतुर्विशतिपट्टः का. श्रीपूर्णिमापक्षी भट्टा. श्रीसागरतिलकसूरीणामुपदेशेन प्रतिष्टिः(ष्ठितः) ।
સં. ૧૫૧ન્ના અષાડ સુદિ ૫ ને રવિવારે એશવંશના શ. તેયા, તેમની ભાર્યા સોહિણિ, તેમના પુત્ર સામલ તેમની ભાર્યા ભાણકદેના પુણ્ય) નિમિત્તે, તેમના પુત્ર...........એ કુટુંબના કલ્યાણ માટે શ્રી આદિનાથ વગેરેને ચતુર્વિશત પટ્ટ કરાવ્યું અને તેને પૂર્ણિમા પક્ષના દ્ધારક શ્રીસાગરતિલકસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત કર્યો.
૧૬ ૭. તળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી (ચૌમુખજી)ના મંદિરમાં ધાતુની પચતીથી પરનો લેખ.
૧૬૮. ભાની પોળમાં આવેલા શ્રી શીતલનાથના મંદિરમાં ધાતુની ચોવીશી પરને લેખ.
૭૨ ].
"Aho Shrut Gyanam"