________________
[ ૧૧૨ ]
सं. १५०८ वर्षे आषाढ शुदि १० सोमे श्रीओएस वंशे लालण शाखायां सा० महेणा भार्या महणदे पुत्र सा० पेथड श्रावकेण भार्या देल्हू | पुत्र देवत्ता डामरा माणा सहितेन श्रीअंचलाच्छे गुरुश्रीजयकेसरि (र) सूरीणामुप० निजश्रेयसे श्रीपद्मप्रभबिंबं का. प्र. संघेन ।
સ. ૧૫૮ના અષાડ સુદ ૧૦ ને સેમવારે શ્રીઉકેશ્નવશીય, લાલષ્ણુશાખીય શા॰ મહેણા, તમની ભાર્યા મહદં, તેમના પુત્ર શા. પેથડ શ્રાવર્ક, તેમની ભાર્યાં દૈન્દૂ, તેમના પુત્ર! દેવત્તા, ડામરા અને માણાની સાથે શ્રીઅચલગચ્છીય ગુરુ શ્રીજયકેસરસૂરિના ઉપદેશથી પેાતાના કલ્યાણુ માટે શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસધે પ્રાંતા કરી.
[948]
નં. ૧૦૮ વર્ષે વૈરાવ જી. ૩ ત્રાવ[2] જ્ઞાતીય છે. દરીયા મા. मानूसुत नायक भा. शाणीसुत हेदा भा. मरगदे कुटुंबयुतेन स्वश्रेयोर्थ श्रीआदिनथबिंबं कारितं प्रतिष्टितं तपागच्छे श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्न शेखरसूरिभिः ।
સં. ૧૫૮ના વૈશાખ સુદિ ૩ના રાજ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી હરીયા, તેમની ભાર્યા માનૂ તેમના પુત્ર નાયકે, તેમની ભાર્યાં શાણી, તેમના પુત્ર હૈદા, તેમની ભાર્યા મરગટ્ટે દિ કુટુંબ સાથે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીઆદિનાથ ભગવાનનું ભિષ્મ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રસામસુંદરસૂરિના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૩. ખજૂરીની શેરીમાં આવેલા નાના શ્રીશાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરી! લેખ.
૧૫૪. ભાની પોળમાં આવેલા શ્રીશીતળનાથના મંદિરમાં ધાતુની પચતીથી પરના લેખ.
પ
"Aho Shrut Gyanam"
[ પ