________________
[ ૧૨૮ ] सं. १४९७ प्राग्वाट सा० सामल सहजलदे पुत्र सामनेन भा० सोमलदे पुत्र सालिगादि कुटुंबयुतेन श्रीकुंथुबिंब का० प्र० श्रीसोमसुंदरસૂરિમઃ |
સં. ૧૪૯૭માં પ્રાગ્વાટજ્ઞાતીય શા. સામલ, [તેમની ભા સહજલદે, તેમના પુત્ર સામને, તેમની ભાર્યા સેમલદે અને તેમના પુત્ર સાલિગ વગેરે કુટુંબ સાથે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
. ૨૪ • • • • • • • • • • • • તેન શ્રીવિમરનાથવિર્વ ારા प्र० श्रीग्रीतिसिंहसूरीणामुपदेशेन प्र० सू०
સં. ૧૪...........માં શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપ્રોસિંહસૂરિના ઉપદેશથી કીરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૦ ] સંવત્ ૨ • • • • • • • • વર્ષે કાર્તિક વિશે તો • • • • સં. ૧૪.............ના કાર્તક વદ ૧ ને સોમવારે............
૧૨૮. અખી ડોશીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પરનો લેખ.
૧૨૯. ગેડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
૧૩૦. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૫૩