________________
[ ૧૦૧ ]
सं. १४७८ वर्षे वैशाखयदि ५ गुरौ श्रीप्राग्वाटज्ञातीय श्री पार्श्वनाथबिंबं कारित । प्रति ।। सूरिभिः
પ્
સ. ૧૪૭૮ના વૈશાખ વદ ૫ ને ગુરુવારે શ્રીપ્રાગ્ધારાતીય...... શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિખ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૦૨ ]
सं. १४७८ वर्षे वैशाख सुदि ९ गुरु श्रीश्रीमालज्ञातीय पितृ वरपाल भ्रातृ वील्हणदे श्रेयसे सुत लाडणेन श्रीशांतिनाथ चतुर्विंशतिपरः कारापितः श्रे० श्रीपूणिमापक्षीय भ० श्रीप्रीतिसिंघसूरीणामुपदेशेन प्र० શ્રીવૃિિમઃ ।। વિધિના | શ્રી
સ. ૧૪૭૮ના વૈશાખ સુદિ ૯ ને ગુરુવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય પિતા વરપાલ અને ભાઈ ખીદ્ધયુક્રેના કલ્યાણ નિમિત્તે, તેમના પુત્ર લાડણે પૂર્ણિમાપક્ષીય ટ્ટારક શ્રીપ્રીતિસિહોરના ઉપદેશથી શ્રીશાંતિનાથ ભગવાનને ચ િશિતપટ્ટ કરાવ્યા અને તેની વિધિપૂર્વક શ્રીસૂરએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૦૩ ]
सं. १४७८ वर्षे श्रे० आसपाल भार्या आसलदे श्रीशांतिनाथबिंबं कारितं प्रति० श्रीदेवाणंदसूरिशिष्य श्री शालिभद्रसूरिभिः ॥ સ. ૧૪૭૮ના વર્ષે શ્રેષ્ટી આસપાલ, તેમની ભાર્યાં આસલદે ૧૦૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરત લેખ.
૧૦૨. પરામાં આવેલા શ્રીકુંથુનાથ ભના મંદિરમાં ધાતુની ચાવીસી પરના લેખ,
.
૧૦૩. ગાર્ડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાનાય ભના મંદિરમાં ધાતુની એકલતીથી પરના લેખ.
૪૦ ]
"Aho Shrut Gyanam"