________________
[ ] સં. ૨ ૨૪ ૨૦ વૈશાપ શુદ્ધિ ? • • • • • • • • • • • • • • • • • શ્રી પાર્શ્વનાથવં પિd go ગતિમિઃ |
સં. ૧૪૧૪ના વૈશાખ સુદિ ૧૧ ...... શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજ્યતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૨ ] सं. १४२२ वै. शु. १२ श्रीभावडारगच्छे उप. ज्ञा. श्रे. गागल भा. कामल पु. देवसीह उदयसीह जयसिंहै: पित्रोः श्रेयसे श्रीपंचतीर्थ(6) મ. (છ) તા શ્રીનિદેવરમઃ |
સં. ૧૮૨૨ના વૈશાખ સુદિ ૧૨ના રોજ ભાવડારગચ્છના ઉપકેશએશિવાલ જ્ઞાતીય શ્રેષ્ઠી ગાગલ, તેમની ભાર્યા કામલ, તેમના પુત્ર દેવસિંહ, ઉદયસિંહ અને જયસિંહે (ત્રણેએ મળીને) માતાપિતાના કલ્યાણ નિમિત્તે પંચતીથી પ્રતિમા ભરાવી અને તેની શ્રીજિનદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
. [0] १४२२ वर्षे आषाढ शुदि १० श्रीश्रीमालज्ञा. श्रे. पासड भा. · · · · सुत आल्हा अमरसी ककामाश्रीआदिनाथबिंब का [0] શ્રીમ• • • • • • • • • ૩પ (રાત) |
સં. ૧૮૨૨ના અષાડ સુદિ ૧૦ના રોજ શ્રી માલજ્ઞાતીય શ્રેણી પાસડ, તેમની ભાર્યા ......, તેમના પુત્ર આલા, અમરસી, કામાએ
૬૧. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્થનાથના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૬૨. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૬૩. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પર લેખ.
"Aho Shrut Gyanam"