________________
અમ-gam
૨૪ લેકે તારી પ્રશંસા કરે, એથી તારે અભિમાનથી ફૂલી જવું ન જોઈએ. સત્કાર અને તિરસ્કાર ( નિન્દ અને રસ્તુતિ) સયાના રંગ જેવા ચંચળ છે. જગતને સ્વભાવ વિચિત્ર છે. પિતાની અપૂર્ણતાને જેતે અન્તમુખદષ્ટિવાળો સજન એ અપૂર્ણતાને દૂર કરવામાં અને આત્મવિકાસમાં આગળ વધવામાં પ્રયત્નશીલ રહે. માન-સન્માન અને સ્તુતિપ્રશંસાના ભપકા એને વસમા લાગે. એને (પિતાની ) સ્તુતિ ન ગમે, પણ રત્ય( સત્ કાર્ય કરવાનું ગમે.)
24 It is not proper for you to bratt or to be puffed up with pride, if some eulogiza you. Honour and dishonour are fleeting as the colours of evening. Tog triture of the world is indeed strange.
शक्यो भवेचेन्न परोपकारः परापकारे तु कदापि न स्यात् । धर्मक्रियायां यदि न प्रवृत्ति न धर्म कर्माचरणं तु कुर्यात्
॥ २५ ॥
૨૫ પરોપકારી ન થઈ શકાય તો નહિ, પણ પરોપકારી તે ન જ થવું; આપણાથી બીજાનું ભલું ન થાય તે નહિ, પણ બીજાનું બુરું ન કરવું. ધાર્મિક ક્રિયામાં પ્રવૃત્તિ ન થાય તે નહિ, પશુ અધર્મનું આચરણ ન કરવું.
25 Even though & mon cannot oblige others, se! he at least should not do ncr tend to do ill to others. Similarly, even though A person cannot perler.nl religious rites or ceremonies, yet he should at least refrain fr. I com niting unrighteous (18ec8.
हिंसादिक पापमिति प्रसिद्धं तदाचरेचेन्न जनः कदाचित् । संसाधितं सच्चरितेन तेन कल्याणमात्मीयमसंशयं तत्
॥ २६ ॥
૨૬ હિંસા, જા વગેરે પાપ છે–પાપ તરીકે દુનિયામાં જાણીતાં છે.
Ahol Shrutgyanam