________________
अध्यात्मतत्त्वालोकः
શાવાતુપાયા વિસુવા સો વદ શાસ્ત્રારા ધ્યાનમવૈજગ્યા ! उत्कृष्टसामर्थ्यतयाऽभ्युदेति सामर्थ्ययोगः स निगद्यते स्म
॥७॥
૭. શાસ્ત્રો દ્વારા સાધનના ઊપાયે જા. પછી અને સાધનામાં શ્રેષ્ઠ પ્રગતિ કર્યા પછી ઉકૃષ્ટ સામર્થ્ય ખિલતાં શાસ્ત્રાતી ( શાસ્ત્રોથી અગમ્ય) એ સ્વાનુભવગમ્ય યોગ પ્રાપ્ત થાય છે તે “સામર્થ્યગ’ છે.
7. The learned gag 8 cil it Samurthya-yoga which, perceptible only to such intuitional perception as is unattianable even with soriptural knowledge, is achieved through his prememioart epiritual exercie, by the grant sage conversant witb the practice of Yoga tbrough scriptures.
न सिद्धिसम्पादनहेतुभेदाः सर्वेऽपि शास्त्रादुपलभ्यबोधाः । . ‘ઘાતિમજ્ઞાનાતક કથા જોવાતુર્મનોમિક | ૮ |
૮. ક્ષસિદ્ધિનાં સાધનભૂત વિશિષ્ટ સાધન કંઈ શાથી ઉપલબ્ધ થઈ શકતાં નથી, માટે શાસ્ત્રજ્ઞાનની બહારને મહર્િ ગ, જે “ સામર્થ્ય
ગ” કહેવાય છે, તે “ પ્રાતિજ જ્ઞાનરમ્ય અર્થાત્ રવાનુભવજ્ઞાનગમ્ય રોગ છે, અર્થાત્ વિશિષ્ટ આત્માનુભવથી રસધાતો યોગ છે. (શાસ્ત્રની મર્યાદા છે. શાસ્ત્રજ્ઞાન પછી અભ્યાસની આવશ્યકતા રહે છે, અને અભ્યાસ જેમ જેમ ઉત્તરોત્તર બલવાન બનતો જાય છે, તેમ તેમ આત્માનુભવ વિકસે છે, અને એમાંથી જે પ્રકાશ પડે છે તે શાસ્ત્રની બહાર હોય છે. શાસ્ત્રોની પહોંચની બહાર એ મહાન પ્રકાશ મહાન “સમર્થ' એગ પર ચઢાવી સાધકને મેક્ષની પાસે મૂકી દે છે. આ બે પ્રકાશ” ને “પ્રાતિભ” નામથી પ્રદર્શિત કરવામાં આવ્યું છે, કેમકે એ આત્માની સમર્થ પ્રતિભા છે.)
8. All the special means for the achievement of Perfection are not capable of cognition through scriptures. So ibis Samarthya yoga (which is the special and very direct means for the aobievement of T) is connected with intuitional knowledge ( Prátibha-jnana),
Ahol Shrutgyanam