________________
श्रीविजयधर्मसूरि-लोकाञ्जलिः
લાદ રેશે ‘વ’sfમને પ્રાને પાપ-કુપીમાં श्रीरामचन्द्रः कमलावती च श्यो यदीयौ पिपराभूताम्
॥ १ ॥
જેમનાં પિતા-માતાનાં નામ રામચંદભાઈ અને કમલાબાઈ, વિશાશ્રીમલી વણિક જ્ઞાતિના તેઓ સૌરાષ્ટ્ર (કરિયાવાડ)માં આવેલ “મહુવા ” ગાનાં, જે ગામની ભૂમિ ફળદ્રુપ અને મીઠા જળવાળી (સુજલા અને સુફલા), ૧
I(I bow to the great t he lijny Dharma Sur:--)
Whose varents kaunchanda and Kamil Devi by name. belonging to the Visa Shrimai Vaishy: comiaunity. lived in their native village of Mabuvā with land fertile and watery, in the country of Syura btra (Kathiawar ):
at “Hજે મિધામુd વિવી શિક્ષા अटाट्यमानोऽस्वहितावधानो द्यूते च सट्टा'वरणे च सक्तः ॥ २ ॥
જેમનું મૂળ નામ મૂલચંદ'; પેતાનું હિત સમજવામાં ગાફેલ રહેતા બુડથલ જેવા જે છોકરા એ ભણવા તરફ–પ્રારંભિક શિક્ષણ લેવા તરફ ધ્યાન ન આપ્યું, અને ભમવા-રમવામાં મશગુલ બની આખર જુગાર અને “સટ્ટા? સુધી પહોંચે ૨
This is the author's English Rendering,
Ahol Shrutgyanam