________________
બે બેલ
હૃદયના ઝણઝણું ઊઠેલા તારનો જે સ્વાભાવિક નાદ નિકળે તેની સરસતા કેઈ અજબ હોય છે. ભક્તિરસ સર્વ શ્રેષ્ઠ રસ છે–ન કેવલ પરિણામની દષ્ટિએ, કિન્તુ સ્વાદમાં પણ એ રસમાં ન્હાતે આત્મા ઊજળું બને છે. જગનાં સઘળાં આસ્તિક દર્શને પરમાત્મવદી અને ભગવપૂજક છે; અને એ બધાંય ભગવ૬ભાને કલ્યાણસાધનનાં સાધનેમાં મોખરે હેવાનું ઉદ્દઘે છે.
આ મારું રસપીવું ખુલ્લું મૂકું છું--સારા પાત્રમાં રાખવાના શેખે. બીજ પણ એનો ઉપયોગ કરવા પામે એ તે આનુષગિક પરિણામ.
તા. ૧૬-૨-૪,
ન્યાયવિજય
ગોંડલ (કાઠિયાવાડ).
Ahol Shrutgyanam