SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપાસે હિ સાંsaથા તેwાત્તાવાર પ્રતિ ! __ यस्यामकार्य कार्य स्यात् कर्म कार्य च वर्जयेत् ॥ ( હારિભક સત્તાવીશમાં આણકના પાંચમાં લેકની વૃત્તિમાં ઉદ્દત) અથત--દેશ, કાલ અને રોગના કારણે એવી અવસ્થા આવી પડે છે કે જ્યારે અકાર્ય કાર્ય બની જાય છે અને કાર્ય અકાર્ય બની જઈ ત્યાગી દેવું પડે છે. આમાં અનેકાન્તદર્શનની છાય છે. જેને “આચાર” અંગ જણાવે છે કે“જે જાણવા જે ઘણા , જે gfieતા જે ઘણા ”! અર્થાત-જે કમબન્યનાં સ્થાને છે તે કર્મક્ષપણનાં સ્થાને છે, અને જે કમક્ષપણનાં સ્થાને છે તે કમબન્યનાં સ્થાને છે. આ બધાં કથનમાં અનેકાન્ત-દષ્ટિને સ્પષ્ટ પ્રકાશ છે. આ બધા ઉપરથી અનેકાન્ત-દર્શનની સીમા( મર્યાદા ) અને રીતિ-પદ્ધતિ સમજી શકાય છે, અને એ સમજવું અત્યન્ત જરૂરનું છે. મતલબ એ છે કે, જે પ્રવૃત્તિના ઔચિત્ય માટે વિવેકદષ્ટિને ટેકો ન હોય અને જેને વિવેક એકંદરે અગ્રાહા ઠરાવતા હોય તેને અનેકાન્તને ટેકે આપ કે સ્વાહાદને સંગત કરવા મથવું અને અનેકાના ઓઠા નીચે એને ઉચિત તથા આદરણીય ઠરાવવી એ અનેકાન્તવાદને દુરુપયોગ છે, અને એની મજાક ઉડાવવા સરખું છે. બીજી બાજુ ઘટે છે કે નહિ એની મીમાંસા કરવી અને ઘટતી હોય તો તેનો યોગ્ય સમન્વય કર એ અનેકાન્તવાદ છે, પણ જે બાબત ઘટતી ન હોય તેવી બાબતને ઘટિત ઠરાવવી એ તે બાલચેષ્ટા કહેવાય. એવું હોય તે અનેકાન્તવાદ અંધાધુંધવાદ બની જાય. -ન્યાયવિજય Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy