SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રવિવાર રજાઆત ચિત્રકાર કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે મરતકના વાળને વેચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જેવા મહાવીર પ્રભુ, અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ત્રાકાર કરવાની ઉત્સુકતા બતાવતે ઈન્દ્ર દેખાય છે. ઈન્દ્રના પાછળના એક હાથમાં છે જે ઇન્દ્રને ઓળખાવે છે. ખરી રીતે તો જ્યારે જ્યારે ઇન્દ્ર પ્રભની પાસે આવે ત્યારેત્યારે આયુરને ત્યાગ કરીને જ આવે એવો રિવાજ છે, પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજુ કાયમ રાખેલું હોય એમ લાગે છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલ અર્ધવસ્ત્રદાનને પ્રસંગ જેવાને છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સોમ નામા બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો. પિતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી બ્રાણપત્ની તેને લડવા લાગી કેઃ “અરે નિર્ભાગ્યશિરોમણિ ! શ્રીવર્ધમાનકુમારે જ્યારે સુવર્ણને વરસાદ વરસાચે ત્યારે તમે કયાં ઉંધી ગયા હતા ? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને તેવા જ નિર્ણન પાછા પર આવ્યા ! જા, હજી પણ મારું કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રીવર્ધમાન પાસે જશે તો તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે.” પિતાની રીનાં વચન સાંભળી પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આજે અને કહેવા લાગ્યો કેઃ “હે પ્રભુ ! આ૫ તો જગતના ઉપકારી છે. આપે તે વાષિક દાન આપી જગતનું દારિદ્રય કર્યું. હે સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એવો ઢંકાઈ ગયો હતો કે મારી ઉપર સુવર્ણધારાનાં બે ટીંપાં પણ ન પડ્યાં! માટે હે કૃપાનિધિ ! મને કાંઈક આપ. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરો!” કરુણાળુ પ્રભુએ તે વખતે પિતાની પાસે બીજી કોઈ વતું ન હોવાથી, દેવદુષ્ય અને અધેિ ભાગ આપે, અને બાકીને પાછો પિતાના ખભા ઉપર મૂક! (જુઓ ચિત્રની જમણી બાજુ). હવે પેલે બ્રાહાણ, હિંમતી વસાને અધ ભાગ મળવાથી ખૂબ ખુશી થથતે સત્વર પિતાના ગામ આવ્યું. તેણે તે અઈ દેવ વરુ,તેના છેડા અંધાવવા એક તૃણનારને બતાવ્યું, અને તેમની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃતાંત અથથી ઇતિ પર્વત કહી સંભળાવ્યો. તૃણનારે આખરે કહ્યું કે જે સેમ! જે તું આ વઅને બીજે અરધે ટુકડે લઈ આવે તે બંને ટુકડા એવી રીતે મેળવી આપુ કે તેમાં જરા પણ સાંધા ન દેખાય અને તું વેચવા જાય તે તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સેનૈયા તે જરૂર ઉપજે. એમાં આપણા બંનેને ભાગ.” આ સાંભળીને બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યો તે ખરે, પણ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતે રહ્યો. પ્રભુને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયે. એકતા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યને અરધે ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયે. પ્રભુ નિલેશ હોવાથી, પડી ગએલો વસજાગ તેમણે પાછા ન લીધે. પણ પિ મ નામનો બ્રાહણ, જે એક "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy