________________
2/
મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળરૂપ, પરિમિત, મધુર અને શેભાવાળી તથા હ્રદયંગમ, હૃદયને આલ્હાદ ઉપાવનારી, ગંભીર અને પુનરુક્તિ વગરની વાણીવડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની-ભગવાનની ભુખ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુખ સ્તુતિ કરતા તે દેવે આ પ્રમાણે બેલ્યા: હું નંદ ! તારા જય થા જય થાઓ, હું ભદ્રે ! તારા જય થાએ જય થાએ!, તારું ભદ્ર થાશે, હે ઉત્તમાત્તમ ક્ષત્રિય-હું ક્ષત્રિયનરપુંગવ! તારે જય થા જય થાએ, હે ભગવંત લેાકનાથ ! તું બેધ પામ, આખા જગતમાં તમામ જીવાને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીવેને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવા જય જય' એવે નાદ કરે છે.
૧૧૧ શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થધર્મમાં આવતાં —વિવાહિત જીવનથી પહેલાં પણ ઉત્તમ, આભેગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પેાતાનાં ઉત્તમ આલોગિક જ્ઞાનદર્શન દ્વારા પેાતાને! નિષ્કમણુકાળ એટલે પ્રત્રજ્યાસમય આવી પહેાંચ્યા છે એમ જુગે છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઈને, રાજ્યને તજી દઇને, રાષ્ટ્રને તજી દઈને; એ જ પ્રમાણે સેનાને, વાહનાને, ધનભંડારને, કોઠારને તજી દઇને, પુરને તજી દઈને, અન્તઃપુરને તજી દઇને, જનપદ્મને તજી દઈને, હેાળાં ધન કનક રતન મણિ મેતી શંખ રાજટ્ટ કે રાજાવર્ત પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રષ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પાતે નિમેલા દેનારાએ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાને વિચાર કરીને અને પોતાના ગોત્રના લેકામાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય સ્તન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુના જે તે પહેલા માસ અને પહેલા પક્ષ એટલે માગશર વ૦ દિ॰ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની ૧૦ દિ દશમના દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન એછી કે ન વધુ એવી પૌરુષી થવા આવી હતી તેવે સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુતૅ ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવે માનવા અને અસુરનાં મેટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટલેાકેા હતા, કેટલાક મુખમંળિયા-મુખે મીઠું ખેાલનારા-તા, વર્ધમાનકા એટલે પોતાના ખભા ઉપર ખીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણા હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિકા હતા. એ બધા લાફાથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તા તે તે ઈષ્ટ પ્રકારની મનાતુ સાંભળવી
ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્ચાણુરૂપ શિવરૂપ ધન્ય મંગળમય
"Aho Shrut Gyanam"