________________
31
ગામની અને નગરની બાળાવાળી જગ્યામાં, હાટા-દુકાને-જ્યાં હાય તે જગ્યાએ, દેવળે, ચારાઓ, પાણી પીવાની પરમે અને માગબગીચાઓની જગ્યાએમાં, તથા ઉજાણી કરવાની જગ્યાએમાં, નામાં, વનખંડામાં, મસાથેામાં, સૂનાં ઘરમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિઘરામાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળામાં, પર્વતમાં કાંરી કાઢેલાં લેણામાં, સભા ભરવાની જગ્યામાં અને જ્યાં ખેડુતે રહે છે એવાં ઘરાવાળી જગ્યાએ દટાયેલાં હેાય છે. તે તમામ ધનભંડારાને જાલક દેવા તે તે જગ્યાએથી ખેાળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવે છે—મૂકે છે.
૮૫ વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું સાતકુળ રૂપાથી વધવા માંડયું, સેનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારાથી, કાઠારાથી, નગરથી, અંત:પુરથી, જનપદ્મથી અને જશકીતિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ અહેાળાં ધન-ગેકુળ વગેરે, કનક, તન, મણિ, મેતી, દક્ષિણાવર્તશંખ, રાજપટ્ટો શિલા, પરવાળાં, રાતાં તન-માણેક એવાં ખરેખરાં સાચુકલાં ધન વગેરે એ સાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર સત્કાર પણ ઘણા ઘણા ખુબ વધવા માંડયો.
૮૬ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિંતવન અભિલાષરૂપ મનેાગત સંકલ્પ આળ્યે કે, જ્યારથી અમારા આ દીકરી કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદીથી ધિયે છિયે, સેનાથી બુધિયે છિયે; એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનાથી, ધનભંડારથી, કેડારથી, પુરથી, અંતઃપુરથી, જનપથી તથા જશકીતિથી વધયે છિયે તથા મહેાળાં ધન, નક, રતન, મણિ, મેતી, શંખે, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમા ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક ખીજામાં પ્રીતિ ખુમ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફના આદર સત્કાર પણુ ભારે વધવા લાગ્યા છે તેથી જ્યારે અમારે આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણાને અનુસરતું, એના ગુણૈાથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતે વધતા) કરીશું.
*
૮૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પેાતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પાત્રે હલેચલે તે માતાને દુઃખ થાય એમ સમજી માતાને પેાતાના હલનચલનથી દુઃખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા, અકંપ બની ગયા, એમણે પેાતાનાં અંગેા અને ઉપાંગે સફેાડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણુ અત્યંત ગુપ્ત થઇને રહેવા લાગ્યા.
૮૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યા કે મારે તે ગર્ભ હરાઈ ગયેા છે, મારા તે ગર્ભ મરી ગયા છે. મારા તે ગર્ભ સુઈ ગયે
"Aho Shrut Gyanam"