SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ચંડકૌશિકના પૂર્વભવ 35 સ ચૂંડકોશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પરિમવા માટે હિતચિંતક શિષ્યે ગુરુને ઇરિયાવહી પડિક્કમતાં, ગાચરી પડિક્કમતાં અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં-એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભાળી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢળ્યો. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દોડવા પણુ અકસ્માત એક થાંભલા સાથે અફળાતાં તપસ્વી સાધુ કાળધમ . પામ્યા, ત્યાંથી તેઓ જયોતિષ્ક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે આશ્રમમાં પાંચસો તાપસાને સ્વામી ચૈડકોશિક નામે તાપસ થયા તેને પેાતાના આશ્રમ ઉપર એટલે બધે મેહુ હતેા કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઇ ફળ-ફૂલ તેડે તે તે જ વખતે ક્રોધે ભરાઈ, કુહાડા લઈને મારવા ઘઉં-એક વખતે તે તાપસ થાડા રાજકુમારીને પેાતાના આશ્રમના બાગમાંથી ફળ તાડતા જોઇ ક્રોધે ભરાયા. કૂહાડી લઈ મારવા ધસી જતેા હતેા, તેટલામાં અચાનક કુવામાં પડી ગયા અને દ્વેષના અધ્યવસાયથી મરીને તે જ આશ્રમમાં પેાતાના પૂર્વભવના નામવાળા વિષ સ થયે. મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગધ્યાને સ્થિર રહ્યા-પ્રભુને જોઈ ક્રાયથી ધમધમી રહેલા તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુ તરફ દૃષ્ટિવાળા ફ્રેંકે અને રખેને પ્રભુ પેાતાની પર પડે એવા ભયથી પાછા હુડી જાય. એટલું છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા. આથી તેણે વિશેષ વિશેષ દૃષ્ટિવાળા ફેંકવા માંડી, તથાપિ એ જવાળાએ પ્રભુને તે જળધારા જેવી લાગી ! ત્રણ વાર ષ્ટિવાળા છેડવા છતાં પ્રભુનું એકાગ્રધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રાષે ભરાયે તેણે પ્રભુને એક સખ્ત ડખ માર્યાં. તેને ખાત્રી હતી કે: ‘મારા તીવ્ર વિષના પ્રતાપ એટલા ભયંકર છે કેપ્રભુ હમણાં જ પૃથ્વી ઉપર મૂછિત થઈને પડવા જોઇએ;’ પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર સિવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢયું; ઊલટું ડંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવો રૂધિરની ધારા વહેવા લાગી. વિસ્મય પામેટા ચંડકોશિક સર્પ થાડીવાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પેાતાનામાં પશુ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં. ` ચંડકોશિકને શાંત થએલા જેઈ પ્રભુએ કહ્યું કે: હે ચડકૌશિક ! કંઇક સમજ અને બુઝ-મેધ પામ !' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસર તે કરી જ હતી, એટલામ પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ (પોતાના પૂર્વભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું.તે પોતાના ભયંકર અપરાધના પશ્ચા "Aho Shrut Gyanam" ૧. આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદ્રાનમાં છે. જુવેલામાં (ભગવાન)બુદ્ધ એકવાર ઉળુવેલાસ્ય નામના પાંચસે શિષ્યવાળા જટિલની અમિરાતામાં રતવા રહ્યા, જયાં એક ય આલીનિક સર્પે રહેતા હતા. બુદ્ધે તે સને જરાપણ ઈન્ત પહોંચાડ્યા (સેવાચ નિસ્તેજ કરી નાંખવા ધ્યાન-સાધિ આદરી. સર્વે પણ પાતાનું તેજ પ્રગટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સર્પતેના પરાભવ કર્યો. સવારે બુદ્ધે એ જટિલને પેન નિરજ કરેલા સર્પે તાપે. એ જોઈ એ જટિલ બુદ્ધનો પેાતાના શિષ્યા સાથે ભક્ત થયા.
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy