________________
પવિત્ર કમસૂત્ર ચિત્ર રપ૩ શ્રી આર્યલિભદ્ર અને સાત સાધ્વીબહેને. કાંતિરિ.૧ પાના ૭૮ ઉપરથી.
એકવાર વંદન કરવા આવેલી યા સાધ્વી વગેરે પોતાની બહેનને શ્રીસ્થલમકે પિતાની વિદ્યાના જેરથી પિતાનું સિંહ રૂપ દેખાડયું. જ્યારે શ્રીભદ્રબાહુ સ્વામીએ આ હકીકત સાંભળી ત્યારે તેઓને ઘણી દિલગીરી થઈ અને તેમણે કહ્યું કે હવે તમે વાચના માટે અયોગ્ય છે.”
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના સિંહના ચિત્રથી થાય છે. શ્રી સ્કૂલિભદ્ર સિંહનું રૂપ કરી બેઠેલા છે, બે સાધ્વી બહેને હસ્તની અંજલિ જેડીને વંદન કરતી તથા સિંહનું રૂપ જોઈ વિસ્મિત થએલી દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચે ચિત્રમાં વર્ણવેલો સ્થલિભદ્રની સાધુ અવસ્થાને પ્રસંગ જોવાનો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને, સામે અંજલિ રેડીને ઊભી રહેલી બે સાધ્વી બહેનો સાથે તેઓ કઈક વાતચિત કરતા દેખાય છે. જમણી તરફના હાંસીઆના ઉપરના ભાગમાં એક સાધુ તથા નીચેના ભાગમાં એક નર્તકીની રજૂઆત કરીને લિભદ્રમુનિ અને કેશનો પ્રસંગ તાદશ કર્યો છે. પ્રાચીન ચિત્રોની માફક આ ચિત્રમાં પણ સાધુનો એક ખ ખુલે તથા સાદવાઓનું આખું શરીર ગરદનની નીચેના ભાગથી આચ્છાદિત થએલું દેખાય છે.
ચિત્ર ૨૫૪ શ્રી જંબુમાર અને આઠ સ્ત્રીઓ કાંતિવિ. તેના પાના ૭૬ની જમણી બાજુ ૯પરથી. ચિત્રમાં શ્રી જકુમાર લગ્નની પ્રથમ રાત્રિએ જ પિતાની આઠે રીઓને સંસારની અસારતાને ઉપદેશ આપતા હોય એમ લાગે છે. આઠે સ્ત્રીઓ અને જંબુકમાર પિતે પણ આભૂષણથી સુસજિજત થએલાં દેખાય છે.
Plate LXII ચિત્ર ૨૫૫ શ્રી વજાસ્વામીની દેશના. કાંતિવિ. ના પાના:૭ની ડાબી બાજુ ઉપરથી, વાસ્વામીને પાટલિપુત્રના એક ધનધિએ રોડ ધન જેલામાં સની શરણાવવા કહ્યું અને પિલી પુત્રી પણ સાધ્વીઓ પાસેથી વજમુનિના ગુણ સાંભળીને એટલી બ%ી મુગ્ધ બની હતી કે “હું વરું તે વજીને જ વરું એવો નિશ્ચય કરી બેઠી હતી, છતાં વજમુનિ એ મેહમાં ન ફસાયા અને પેલી ફકિમણી નામની કન્યાને પ્રતિબધી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રી સંઘને વિદ્યાના બળથી પિતાના વસ્ત્ર ઉપર બેસાડી એક અકાળવાળા દેશમાં લઈ ગયા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે તેમાં કથાના પરિચયની શરૂઆત જસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને જાસ્વામી દેશના આપતાં સામે બેઠેલો ધર્મદ્ધિ વગેરે શાતાવર્ગ બે હસ્તની અંજલિ જોડીને દેશનાનું શ્રવણ કરતા દે. ખાય છે, વરચે રથાપનાચાર્યું છે, જેની બાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રૂકિંમણી કન્યા કે જેને વારસ્વામીએ પ્રતિબંધીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, વાસ્વામીએ વિદ્યાના બળથી વિશાળ પટ વિકુલે છે તે પ્રસંગ જેવા છે.
ત્રિ રપ બારવણી દુષ્કાળ સમયે સાધુઓનાં અનશન. કાંનિવિ. ૧ના પાના ૮૧ ઉપરથી, પિતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું જાણી વાસ્વામીજીએ પિતાના વજાન નામના
"Aho Shrut Gyanam"