SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ T E , , , , ચિત્રવિવરણ ઉપરના ભાગની બંને બાજુએ માં ફૂલની માળા રાખીને ઊભેલે એકેક એર ચીતરેલ છે. ગૌતમસ્વામીને ડાબા ખભે તેમણે પહેરેલાં કપડાંથી ઢંકાએ છે અને જમણા ખભા ઉપર મુહપત્તિ છે. વળી તેઓશ્રીના જમણા ખળામાં એ પણ સ્પષ્ટ દેખાય છે, તેઓશ્રીના બંને હાથ હૃદયની પાસે અભયમુદ્રાએ * રાખેલા છે. આવી રીતની મુદ્રાવાળી ગૌતમસ્વામીની મૂર્તિઓ અગ૨ ચિત્રે જવલ્લે જ મળી આવે છે. ચિત્ર રદ: શ્રી પાર્શ્વનાથન સમવસરણ સોહન પાના નાક ઉપરથી જ સમવસરણ. સહન. પાના ૪૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિવ ૧૫૫નું આ જ ચિત્રને લગતું વર્ણન. Plate LVI ચિત્ર ર૩૭: પાર્શ્વનાથનું નિર્વાણ. સોહન. પાના ૪૮ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૫નું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૨૩૮: શ્રી ઋષભદેવ. સોહન. પાના ૫૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૨૩૯ તીર્થાધિરાજ શત્રુન્ય. મેહન. પાના ૬૫ પરથી, શ્વેતાં જૈન સમાજને માટે ભાગ રોજ સવારે પ્રભાતિક સ્તુતિમાં ભારતનાં પાંચ મુખ્ય જૈન તીર્થોને નિમ્નલિખિત સ્તુતિથી, એ પવિત્ર સ્થાન ઉપર મોક્ષે જનાર પુણ્યાત્માઓને વંદન કરે છે? આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશિખર શત્રુંજય સાર; પંચતીર્થ એ ઉત્તમ ધામ, સિદ્ધિવર્યા તેને કરું પ્રણામ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મૂળનાયક તરીકે શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ બિરાજમાન હેવાથી વૃષભના લાંછનચિવાળી શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ ચિત્રકારે અને રજૂ કરી છે. 'ચિત્રની અંદર શિખરની ઉપરના ભાગમાં એક મેર અને એક સર્પ ચીતરેલ છે, જે બંને ચિત્રો આજે પણ મુખ્ય દેરાસરની પાછળના ભાગમાં રાયણવૃક્ષની નીચે ડાબી બાજુએ વિદ્યમાન છે. 'ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં એક ઝાડ ચીતરીને રાયણના ઝાડની રજૂઆત પણ ચિત્રકારે આ ચિત્રમાં કરેલી છે. ચિત્રની જમણી બાજુએ ઉપરના ભાગમાં કાઉસગ ધ્યાને પાંચ સાધુની આકૃતિઓ ચીતરીને પાંચ પાંડેની રજૂઆત ચિત્રકારે કરેલી છે (જન ધર્મની માન્યતા પ્રમાણે વીસ કટિ સાધુએ સાથે પાંચ પાંડવો શત્રુંજય ઉપર મેં ગયા છે.) પાંચે પાંડવોની સ્થાપત્યમૂતિઓ આજે પણ શત્રુંજય પર્વત પર વિદ્યમાન છે. ચિત્રની જમણી બાજુએ બેઠા ઘાટના શિખરવાળું (ઘુમટવાળું) પુંડરીક ગણધરની મૂર્તિવાળું મંદિર ચીતરેલું છે. મૂર્તિની પલાંઠીમાં પુંડરીક કમલનું લંછન (ચિ) છે. આ મૂર્તિની ખાસ વિશિષ્ટતા એ છે કે શત્રુંજય ઉપરના જિનમંદિરો સિવાય કોઈપણ જેનતીર્થના જિનમંદિરની અંદર ગણાધરોની ભૂતિએ જિનમૂતિની માફક પદ્માસને પ્રાચીન શિપીઓએ ઘડી નથી. મૂળનાયકના મંદિરનું શિખર બહુ જ ઊચું, ઊડતી વજા સહિત ચીતરીને ચિત્રકારે તે સમયના (પંદરમા સૈકાના) * “જિતજર્નાત્રિના તાજાળમજમુવા કા– નિષ્ઠિા વૃક રૂ. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy