SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ माषतुषमुनिज्ञातम्। मृत्वा दिवंगतः । ततोऽप्यसौ च्युतः क्वापि, सत्कुले जन्म लब्धवान् ॥९॥ कालेन साधुसम्पर्काद् बुद्धोऽसौ जिनशासने । सद्गुरूणां समीपेऽथ, प्रवव्राज विरागतः ॥१०॥ ततोऽसौ सूरिपादान्तेऽधीते सामायिकं श्रुतम् । उदीर्णं च तकत्तस्य, कर्म जन्मान्तरार्जितम् ॥११॥ तस्योदयान्न शक्नोति, ग्रहीतुं पदमप्यसौ । प्रयच्छन्नप्यविश्राम, बहुमानयुतोऽपि सन् ॥१२॥ ततः सूरिरशक्तं तं, पाठे ज्ञात्वा तपोधनम् । सामायिकश्रुतस्यार्थं, तं सङक्षेपादपीपठत् ॥१३॥ यथा मा रुष्य मा तुष्येत्येवमेव स भक्तितः । घोषयामास तत्रापि विस्मृतिस्तस्य जायते ॥१४॥ ततो महाप्रयत्नेन संस्मृत्य किल किञ्चन तत्रासौ घोषयामास तुष्टो माषतुषेत्यलम् ॥१५॥ ततस्तद्घोषान्नित्यं माषतुषेत्यभिख्यया । ख्यातिं नीतो महात्माऽसौ, बालिशैः क्रीडनपरैः ॥१६॥ अदोऽपि विस्मरत्येष, यदा मोहात्तदा तकम् । न्यस्तचित्तमवाचं च, हसन्तो बालका जगुः ॥१७॥ अहो माषतुषः साधुरेष मौनेन तिष्ठति । एवमुक्तः स तैर्मेने, साधु भोः स्मारितं मम ॥१८॥ ततोऽधीते तदेवासौ, मन्यमानोऽत्यनुग्रहम् । साधवस्तु तदा श्रुत्वा, प्रेरयन्ति स्म चादरात् ॥१९॥ शिक्षयन्ति स्म तं साधो ! मा रुष्येत्यादि घोषय । ततः प्रमोदमापन्नो, घोषयामास तत्तथा ॥२०॥ एवं सामायिकस्यार्थेऽप्यशक्तो गुरुभक्तितः । ज्ञानकार्यमसौ लेभे, कालतः केवलश्रियम् ॥२१॥' कस्मैचित्साधवे राज्ञा रत्नकम्बलं दत्तम् । स तस्मिन् मूच्छितोऽभवत् । तज्ज्ञात्वा गुरुणाऽन्यदा तत्परोक्षं तद्रत्नकम्बलं विदारितम् । ततः शिष्यमनसि गुरौ खेदो जातः । મરીને તેઓ દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તે સારા કુળમાં જન્મ્યા. કાળ પસાર થયે તેમણે દીક્ષા લીધી. પછી તે ભણે છે. પૂર્વભવનું કર્મ ઉદયમાં આવ્યું. તેથી સતત પ્રયત્ન કરવા છતાં અને બહુમાનવાળા હોવા છતાં તે એક પદ પણ ભણી શકતા નથી. તેથી गुरु तेभने सामायिश्रुतनो संक्षेपमा अर्थ मा छे - ‘मा रुष्य मा तुष्य', मेट ગુસ્સો ન કર અને ખુશ ન થા. એટલે કે સમભાવ રાખ. તેઓ તે રીતે એમ ગોખે છે. तमा ५९॥ भूसी य छे. मेटसे 'माषतुष' गोमेछ. तेम गोमवाथ. तेभन नाम भाषतुष મુનિ પડી ગયું. આ પણ જ્યારે તેઓ ભૂલી જતા અને મૌન બેસી રહેતા ત્યારે બાળકો મજાક કરતા. “અરે ! જુઓ આ માપતુષ મુનિ મૌન બેઠા છે.' ત્યારે તે તેમનો આભાર भानता 'सारं थयुं याद शव्यु.' पछी ते ४ 'माषतुष' गोमता. साधुसो सायुं ५६ જણાવતા. એટલે ખુશ થઈ પાછા ગોખતા. આમ ક્રમે કરી તેઓ કેવળજ્ઞાન પામ્યા.” કોઈક સાધુને રાજાએ રત્નકંબળ વહોરાવી. તેને તેની ઉપર મૂર્છા થઈ. તે જોઈ એકવાર ગુરુએ તેની ગેરહાજરીમાં તે રત્નકંબળ ફાળી નાખી. તેથી શિષ્યના મનમાં ગુરુ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy