SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाप्रत्यर्पणस्यार्थः। २५३ बाहिरियं उवट्ठाणसालं गंधोदयसित्तं सुइसंमज्जिओवलित्तं सुगंधवरपंचवण्णपुष्फोवयारकलियं कालागुरुपवरकुंदुरुक्कतुरुक्कडझंतधूवमघमघंतगंधुभूयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह कारवेह करित्ता कारवित्ता य सीहासणं रयावेह रयावित्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह ।' 'तए णं ते कोडुंबियपुरिसा सिद्धत्थेणं रन्ना एवं वुत्ता समाणा....करयल जाव मत्थए अंजलिं कट्ट सिद्धत्थस्स खत्तियस्स तमाणत्तियं पच्चप्पिणंति ।' ___ महोपाध्यायश्रीविनयविजयकृतसुबोधिकानामकल्पसूत्रटीकायां प्रत्यर्पणस्याऽर्थ एवं कृतो दृश्यते - “प्रत्यर्पय' - कार्यं कृत्वाऽऽगत्य मयैतत् कार्यं कृतं इति शीघ्रं निवेदय इत्यर्थः ।' .....प्रत्यर्पयति-कृत्वा निवेदयति स देव इति ।' 'प्रत्यर्पयन्ति - तत्तथैव सर्वं कृत्वा अस्माभिर्भवदादेशः कृत इति निवेदयन्तीत्यर्थः ।" જલ્દીથી આજે બહારની કચેરીને સુગંધી પાણીથી સિંચો, પવિત્ર કરો, સાફ કરો, લીંપો, પાંચ રંગના સુગંધી પુષ્પોની શોભાથી યુક્ત કરો, બળતા કૃષ્ણાગુરુ, કુદુષ્ક, તુરુષ્ક ધૂપોની મઘમઘાયમાન ગંધથી સુંદર કરો, સુગન્ધીઓની ગંધવાળી કરો, ગંધદ્રવ્યની ગુટિકા સમાન કરો કરાવો અને કરી કરાવી સિંહાસન રચો, રચીને મારો આ આદેશ પાછો सापो." "त्या२५छी ते सेवी सिद्धार्थ २% व साम वाया था...भस्त अंदी કરીને સિદ્ધાર્થ રાજાને તે આદેશ પાછો આપે છે.” મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે સુબોધિકા ટીકામાં આજ્ઞા પાછી આપવાનો અર્થ આવો કાર્યો છે - ““આજ્ઞા પાછી આપ = કાર્ય કરીને આવીને મેં આ કાર્ય કર્યું छ ओम शाघ ४९॥q." "माशा पाछी मापे छ = ते ४५ अर्य उरीने ४९॥वे छे." આજ્ઞા પાછી આપે છે – તેને તે જ રીતે કરીને અમે આપનો આદેશ કર્યો છે એ प्रभाग ४९॥वे छे.” उपस्थानशालां गन्धोदकसिक्तां शुचिसम्मार्जितोपलिप्तां सुगन्धवरपञ्चवर्णपुष्पोपचारकलितां कालागुरुप्रवरकुन्दुरुष्कतुरुष्कधूपमघमघायमानगन्धोद्धुताभिरामा सुगन्धवरगन्धिको गन्धवर्तिभूतां कुरुत कारयत कृत्वा कारयित्वा च सिंहासनं रचयत, रचयित्वा मम एतदाज्ञप्तिकं क्षिप्रमेव प्रत्यर्पयत । 'ततः ते कौटुम्बिकपुरुषाः सिद्धार्थेन राज्ञा एवमुक्ताः सन्तः....करतल० यावत् मस्तके अञ्जलिं कृत्वा सिद्धार्थस्य क्षत्रियस्य तदाज्ञप्तिकं प्रत्यर्पयन्ति ।'
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy