SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुभक्तिभावशून्यस्य वचनानि भावशून्यानि । १९१ स न मुह्यति । एवं यदि कदाचित् शोभायुक्तस्य गृहस्याङ्गणं शोभारहितं स्यात्तद्यपि स न तथा स्याद्यथा शोभारहितस्य गृहस्य स्यात् । अत्राऽपि कारणं पूर्वोक्तमेव ज्ञेयम् । ततः कुशलोऽस्य गृहस्य शोभारहितमप्यङ्गणं दृष्ट्वा तस्याऽभ्यन्तरशोभायुक्तत्वं जानाति, अङ्गणस्य शोभाराहित्येन न तस्य भ्रमो भवति । इत्थमङ्गणं गृहाभ्यान्तरशोभापरिचायकं भवति । __ एवं यस्य हृदयं गुरुभक्तिभावेन भृतं स्यात्तस्य वचनान्यपि भावसाराणि स्युः । यस्य हृदयं गुरुभक्तिभावेन रिक्तं स्यात्तस्य वचनान्यपि भावशून्यानि नीरसानि स्युः । अन्तर्भक्तिभावशून्योऽपि यदि बहिर्वचनचातुर्येण गुरोः पुरश्चाटुवचनानि वदति तद्यपि तस्य मनोगतगुरुभक्तिभावशून्यत्वं तद्वचनेषु प्रतिबिम्बितं भवति । ततः कुशलो गुरुर्न तस्य वचनैः प्रसीदति । तस्य चाटुवचनान्येव तद्धृदयगतभावशून्यत्वस्य पैशून्यं कुर्वन्ति । अकृत्रिमात्कृत्रिमस्याऽऽडम्बरो महान्भवति । ततस्तद्वचनाडम्बर एव तद्वचनानां कृत्रिमत्वं प्रकटयति । तत आडम्बरभृतचाटुवचनैरपि स स्वस्य गुरुभक्तिभावपूर्णत्वं प्रदर्शयितुं नैव शक्नोति । तथा च स गुरुं प्रसादयितुमपि नैव शक्नोति । ततश्च तस्य सर्वाऽपि वचनभङ्गी निष्फलैव भवति । कदाचिन्मुग्धो गुरुस्तच्चाटुवचनैः प्रसन्नीभवेत्तद्यपि कर्म શોભાવાળા ઘરનું આંગણું શોભારહિત હોય તો પણ તે તેવું ન હોય એવું શોભારહિત ઘરનું હોય. અહીં પણ કારણ પૂર્વે કહ્યા મુજબ જાણી લેવું. તેથી હોંશિયાર માણસ આ ઘરના શોભારહિત આંગણાને પણ જોઈને તેની અંદરની શોભાને જાણી જાય છે. શોભા રહિત આંગણું જોઈને તેને ભ્રમ નથી થતો. આમ આંગણું ઘરની અંદરની શોભાનો પરિચય કરાવે છે. એમ જેનું હૃદય ગુરુભક્તિભાવથી ભરેલું હોય તેના વચનો પણ ભાવવાળા હોય. જેનું હૃદય ગુરુભક્તિભાવ વિનાનું હોય તેના વચનો પણ ભાવ વિનાના હોય. અંદરથી ભક્તિભાવ વિનાનો પણ જો બહાર બોલવાની છટાથી ગુરુની આગળ મીઠા વચનો બોલે તો પણ તેના મનનું ભાવરહિતપણું તેના વચનમાં દેખાય છે. તેથી હોંશિયાર ગુરુ તેના વચનોથી ખુશ નથી થતા. તેના મીઠા વચનો જ તેના મનમાં રહેલા ભાવરહિતપણાની ચાળી ખાય છે. અસલી કરતા નકલીનો દેખાવ વધુ સારો હોય છે. તેથી તેના વચનનો આડંબર જ તેના વચનોના ભાવરહિતપણાને જણાવે છે. તેથી આડંબરથી ભરેલા મીઠા વચનોથી પણ તે પોતાને ગુરુભક્તિભાવથી ભરેલો નથી બતાવી શકતો. તેથી તે ગુરુને ખુશ પણ નથી કરી શકતો. તેથી તેની બધી ય વચનરચના નિષ્ફળ જ જાય છે. કદાચ ભોળા ગુરુ શિષ્યના મીઠા વચનોથી પ્રસન્ન થઈ પણ જાય તો પણ કર્મ તેણે વિચારેલા
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy