________________
५२
गीतार्थगरुवचसा विषमपि पातव्यम् । एव, न तु प्रतिकूलभाषणेन गुरोरनादरः कर्तव्यः । यतो गुरुर्गीतार्थो भवति, स लाभालाभौ दृष्ट्वाऽऽयति विचिन्त्यैव भाषते । अतस्तद्वचसा विषमपि पातव्यम् । गीतार्थगुर्वतिरिक्तस्य वचनेनाऽमृतमपि न पातव्यम् । उक्तञ्च स्थविररचितगच्छाचारप्रकीर्णके -
'१गीयत्थस्स वयणेणं विसं हालाहलं पिवे । निव्विकप्पो य भक्खेज्जा तक्खणा जं समुद्दवे ॥४४॥ परमत्थओ विसं णो तं, अमयरसायणं खु तं । निव्विग्धं जं न तं मारे, मओ वि सो अमयस्समो ॥४५॥ अगीयत्थस्स वयणेणं अमयं पि न धुंटए । जेण नो तं भवे अमयं, जं अगीयत्थदेसियं ॥४६॥ परमत्थओ न तं अमयं, विसं हालाहलं खु तं । न तेण अजरामरो हुज्जा, तक्खणा निहणं वए ॥४७॥'
સ્વીકારવી જ જોઈએ, સામું બોલીને ગુરુનો અનાદર ન કરવો જોઈએ. કેમકે ગુરુ ગીતાર્થ છે. તે લાભાલાભને જોઈ ભાવીને વિચારીને જ કહે છે. માટે તેમના વચનથી ઝેર પણ પી જવું. ગીતાર્થ ગુરુ સિવાય બીજાના વચનથી અમૃત પણ ન પીવું. સ્થવિરરચિત ગચ્છાચાર પયજ્ઞામાં કહ્યું છે - ‘તરત જ મારી નાખે તેવું હાલાહલ ઝેર પણ ગીતાર્થના વચનથી વિચાર કર્યા વિના ખાઈ જવું. વાસ્તવમાં તે વિષ નથી પણ અમૃતરૂપી રસાયણ છે, કેમકે તે અવશ્ય મારતું નથી, મરી જાય તો પણ તે અમર છે. અગીતાર્થના વચનથી. અમૃત પણ ન પીવું, કેમકે તે અમૃત નથી જે અગીતાર્થ કહે છે. વાસ્તવમાં તે અમૃત નથી, તે ખરેખર હલાહલ ઝેર છે, તેનાથી અજરામર નથી થવાતું, તેનાથી તરત જ મરી ४वाय छे.”
१. गीतार्थस्य वचनेन विषं हालाहलं पिबेत् ।
निर्विकल्पश्च भक्षयेत् तत्क्षणात् यत् समुद्रावयेत् ॥४४॥ परमार्थतः विषं न तत्, अमृतरसायनं खलु तत् । निर्विघ्नं यत् न तत् मारयेत्, मृतोऽपि सः अमृतसमः ॥४५॥ अगीतार्थस्य वचनेन अमृतमपि न पिबेत् । येन न तत् भवेत् अमृतं, यत् अगीतार्थदेशितम् ॥४६॥ परमार्थतः न तत् अमृतं, विषं हालाहलं खलु तत् । न तेन अजरामरः भवेत्, तत्क्षणात् निधनं व्रजेत् ॥४७॥