________________
३३५ (૧૦) તવા અનુબંધ પરત્વનો પ્રયોજક છે, અર્થાત્ સ અનુબંધ પરપરાએ પદસંશાનું કારણ બને છે. જેમકે–પવલીઃ | અહીં નવ શબ્દથી
ભવતળિયસી' એ સૂત્રથી વધુ પ્રત્યય થયેલો છે. તે જ અનુબંધવાળો હોવાથી “નામ ફિયુચર' એ સૂત્રથી પદસંશા થઈ અને તેથી “પુરસ્કૃતીયા" એ સૂત્રથી તુ નો રૂઆદેશ થઈને બવલીઃ પ્રયોગ બનેલ છે.
વળી આ અનુબંધકારિકામાં જે જે અમારો અનુબંધરૂપે કહ્યા નથી, તે અનુબંધરૂપ થતા નથી- એમ સમજવું. અનુબંધો તો આટલા જ છે, અર્થાત્ કરિકામાં જે જે ગ્રહણ કરેલા છે, તેટલા જ અનુબંધો છે. પરંતુ, અહીં અનુબંધોનું જે જે ફળ બતાવ્યું છે, તેથી બીજા પ્રયોજનો (અન્ય ફળો) પણ ઉપલલિત થાય છે, અર્થાત દર્શાવેલ ફળ અન્ય ફળનું ઉપલક્ષણ બને છે. દાખલા તરીકે—કારિકામાં ટરિનું પ્રયોજન (ફળ)
સ્વા િપણું જ કહ્યું છે, તો પણ “ (ઘ) અને એ ધાતુમાં રહેલો (અનુબંધરૂપ) નિથી વગેરે પ્રયોગોમાં કી પ્રત્યાયનો જનક બને છે. એવી રીતે કરંગ અનુબંધનું અન્ય સ્વરાદિલોપ.વગેરે પ્રયોજન પણ સ્વબુદ્ધિથી વિચારવું.
આ રીતે ઘાતુઓનો તથા પ્રત્યયોનો અનુબંધ મારાથી કહેવાયો, અને તેથી ઘાત અને પ્રત્યાયના અનુબંધના ફળનું પ્રતિપાદન પૂર્ણ થયું. ૧ના
- બાપાલાપનુ ચોદાવન - अदादयः कानुबन्याचानुवन्या दिवादयः; स्वादयधनुबन्या-स्तानुबन्धास्तुदादयः ॥१॥ रुघादयः पानुबया यानुवन्यास्तनादयः; ज्यादयः शानुवन्या णानुबन्याधुरादयः ॥२॥