________________
३३२ ગાર થી ઉપલલિત ગિ હોવાથી “જ્ઞાનેચ્છા.” એ સત્રથી વર્તમાન અર્થમાં જે પ્રત્યય થવાથી (દ્વિઘતે એ અર્થમાં) ક્વિ: પ્રયોગ સિદ્ધ થાય છે.
ટાર અનુબંધ વાઢિ પણે જણાવે છે. જેમકે-હિં (મિ) મ’ એ ધાતુ રિતું હોવાથી સ્વારિ થયો, અને તેથી “વારે ગુડ” એ સૂત્રથી કનુ પ્રત્યય થઈને સિનુતે પ્રયોગ સિદ્ધ થયો. (પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે–:: સ્વાદિયુઝાર:' એ પાઠ અશુદ્ધ છે. કારણ કે- ૪ અનુબંધ કોઈ પણ ઠેકાણે આવતો નથી, વળી દુર થી પુ રૂપ કાર્યની પણ કોઈ પણ સ્થળે પ્રાપ્તિ નથી, તેથી ‘ટ વારિયુઝાવ:” એવો પાઠ હોવો જોઈએ અને તે સંગત થતો હોવાથી વ્યાજબી પણ છે. તેનો અર્થ એ થાય છે કે– જો એકલો હોય તો સ્વાતિ પણે જણાવે છે, અને કાર સહિત હોય તો કયુ કરે છે, જેમકે “ટુપ (૫) વીનતાને એ ઘાતુથી “વિતડયુ:” એ સૂત્રથી બધુ થવાથી વાયુ. એ પ્રયોગ સિદ્ધ થાય છે. llll
(૭) ડાર (વ્યાર થી ઉપલલિત દવા) છે તે, રિમ પ્રત્યયને માટે આવે છે. જેમકે-ઉપરી (૧) પ અહીં તિ પણું હોવાથી દિમ પ્રત્યય થઈ જેન નિવૃતમ્ એ અર્થમાં નિમ્ પ્રયોગ બને છે.
vજાર જો અનુબંધમાં હોય તો ધાતુ પુ િગરનો ગણાય છે. તેમજ વૃદ્ધિ કરનારો પણ મનાય છે. જેમકે- “વા (વ) પાપો આ ધાતુ ત્િ (= અનુબંધવાળો) લેવાથી પુ િથયો અને તેથી “પુરિયો.” એ સૂત્રથી ળિ પ્રત્યય થઈ વતિ પ્રયોગ બન્યો. તથા હું () તી’ એ ઘાતુથી પરીક્ષામાં " પ્રત્યય લાવીએ ત્યારે તે નિત્ હોવાથી વૃદ્ધિ થઈને કુલાવ પ્રયોગ સિદ્ધ થાય છે.