________________
३३० અને તેથી પાતા, પાયોતિ ઈત્યાદિ રૂપોની સિદ્ધિ થાય છે.
છા અને વિસ આ બન્ને અનુબંધ થતા નથી. જા
વાર જો ધાતુમાં હોય તો તે ઘાત કારિ થાય છે. (શાલિન નો ગણાય છે.) એવી રીતે જ જો પ્રત્યયમાં હોય તો, તે પ્રત્યય પર છતાં ઘાત ગુણી થતો નથી, યાને તે ધાતુના સ્વરનો ગુણ થતો નથી, જેમકે– િ () હિંસાત્યો' આ ધાતુને વિન્ કરવાથી કલાવિ પણું આવ્યું અને તેથી “જઈનાથઃ ” એ સૂત્રમાં આદિનું વર્ણન કરેલ હોવાથી શ૬ પ્રત્યય થતો નથી, અને તેથી હતિ ઈત્યાદિ રૂપો સિદ્ધ થાય છે. આ ધાતુસંબદ્ધ છાનું ફળ બતાવ્યું. હવે પ્રત્યયસંબદ્ધ
I નું ફળ બતાવીએ છીએ, જેમકે –“ સત્તાવાનું એ ધાતુથી વયન્િ પ્રત્યય લાવ્યા, તે હિન્દુ હોવાથી, અને “મિનો ગુડજિતિ” એ સૂત્રમાં વિરત્ નું વર્જન હોવાથી ગુણ થતો નથી, અને તેથી મૂયાનું રૂપ તૈયાર થાય છે.
હાર પૂર્વને મુકામ કરે છે. મુન એ ની પ્રાચીન સંજ્ઞા છે, તેથી મુનાન એટલે શું આગમ સમજવો. સાર એ આવ્યો કે હિન્દુ પ્રત્યય પર છતાં પૂર્વ વર્ષને મુ આગમ થાય છે. જેમકે–ર્નિસ્ (ક) ઘાને એ ધાતુથી “શ. લશ' એ સૂત્રથી પ્રત્યય થયે તે, “હિત્યનવ્યા” એ સૂત્રથી ૫ આગમ થવાથી પાબા મચી એ અર્થમાં પહુચર એ પ્રયોગ સિદ્ધ થાય છે.
અનુબંધથી ધાતુ ઉભયપદી કહેવાય છે. જેમકે કિશન (બીલેવાયાનું અહીં અનુબંધ હોવાથી ફળવાનું કર્તા અર્થમાં “ત” એ સૂત્રથી આત્મપદ અને અન્યત્ર “ગાત્ પરી” એ સૂત્રથી પરસ્ત્રપદ થવાથી ઉભયપદ થાય છે. તેથી શયત, અતિ ઈત્યાદિ ઉભયપદી રૂપો