________________
૩૨૭ છે આ નમઃ | ધાતુ અને પ્રત્યયના અનુબંધના ફળને પ્રતિપાદન કરનારી
કારિકાઓનો વિવેચન સહિત અર્થ અનુબંધની વ્યાખ્યા- “અનુરાતે કાર વગરે વિનુવન” એ વ્યુત્પત્યર્થને અનુસાર, અમુક કાર્ય માટે જે યોજાય-જોડાય તે અનુબંધ કહેવાય છે. અર્થાત્ ઉપદેશ અવસ્થામાં જ આપેલ હોય છતાં પ્રયોગ અવસ્થામાં જે ન દેખાતો હોય તે અનુબંધ કહેવાય છે.
બાર કે સારરૂપ અલ સંબંધી પ્રથમ કાર, તે ઉચ્ચારણમાં આવે છે, અર્થાત લાઅનુબંધ સુખાકારી ઉચ્ચારણ માટે જાણવો. જેમકે તવા (ત) છે
ગાલા છે તે જ ને વધુ પ્રત્યયની આદિમાં હું પ્રત્યાયના નિષેધમાં આવે છે, અર્થાત બાર વસ્તુની આદિમાં થતા ના
શાનો નિષેધક છે. જેમકે- હુ હુ ટિળે એ ધાતુથી -વતુ પ્રત્યય પર છતાં ટૂ નો નિષેધ થવાથી દૂ: તેમજ સૂવાનું પ્રયોગ સિદ્ધ થાય છે.
જાત થી આત્મપદ થાય છે. જેમકે “વિ (1) સીજે અહીં વાર ના પ્રતાપે આ ધાતુ આત્મપદના પ્રત્યયો લે છે. જો ઈત્યાદિ અને
રંશ થી ઉભય -પદી પ્રત્યયો) થાય છે, અર્થાત જા અનુબંધવાળો ધાતુ ઉભયપદી કહેવાય છે. જેમકે- મની (બ) લેવાથી અહીં
હ્યા હોવાથી પરસ્ત્રપદી તેમજ આત્મપદી (એમ ઉભયપદ) પ્રત્યયો થાય છે. મોતિ, બળ ઈત્યાદિ. //