________________
પાઠ ૧૦
મધ્યમા
૯ ‘છુપાવવું' એ અર્થમાં અને સમ્ તથા પ્રતિ ઉપસર્ગપૂર્વક સ્મૃતિભિન્ન અર્થમાં, જ્ઞરૂ ધાતુ આત્મનેપદી થાય છે. અપનાનીતે છુપાવે છે. સંજ્ઞાનીતે જાણે છે. પ્રતિજ્ઞાનીતે પ્રતિજ્ઞા કરે છે. પણ સ્મૃતિ અર્થમાં સંજ્ઞાનાતિ તે સ્મરણ કરે છે. निह्नवे ज्ञः ३।३।६८ सम्-प्रतेरस्मृतौ ३।३।६९
૧૦Æ અવ્યયના યોગમાં સ્તન ભૂતકાળ હોય, છતાં વર્તમાના થાય છે, પૃઘ્ધતિ સ્મ પિતરમ્ પિતાને પૂછ્યું. स्मे च वर्तमाना ५।२।१६
62
૧૧૫ સિવાય દીર્ઘ કારાન્ત અને નૂ વિગેરે (જ્વાદ્રિ) ધાતુઓથી ત્તિ [fi]n (n) અને તવત્[ વતુ] ના ત નો ન થાય છે, ન્–નીળાનીળવાન્।તૃ-તીf: ।તીર્નવાન્ । -જૂનિઃ । જૂનઃ । જૂનવાન્ । પણ, પૂર્તિ:, પૂત્ત:, પૂર્ણવાન્ । પાઠ ૧૫, નિયમ ૩
ऋ - ल्वादेरेषां तो नो ऽप्रः ४ । २२६८
પાઠ ૧૦ મો
ગણ ૭ મો ધાવિ
૧ કર્તરિ પ્રયોગમાં શિલ્ પ્રત્યયો લાગતાં, સાતમા ગણના ધાતુઓને સ્વર પછી ન[ફ્ન ]વિકરણ પ્રત્યય લાગે છે અને વિકરણ પ્રત્યય લાગતાં ધાતુમાંના નો અથવા ને ઠેકાણે થયેલા અનુસ્વાર કે અનાસિક વ્યંજનનો લોપ થાય છે. ધૂન મિ રુન+મિ=રુધ્ધિ । હિં+ત્તિ – હિન+ત્તિ=હિનતિ । रुधां स्वरात् श्नो न लुक् च ३।४।८२
૭