________________
પાઠ ૯
મધ્યમા
૯૫
૨ વિકરણ પ્રત્યય ૩નો ઙિત્ સિવાયના પ્રત્યયો પર છતાં ગુણ થાય છે. તન્ + ૩+ તિ = તનોતિ । તત્ત્વત્। તાનઃ । ૩-નો: જાફાર
૩ અવિત્ શિત્ પ્રત્યયો પર છતાં, હ્ર ધાતુના અનો થાય છે. TM + ૩+ તમ્ - (પાઠ ૧, નિયમ ૭) +૩+ તમ્ = તઃ । વૃત્તિ । તે વંતે । વંત્।ાંળઃ । अतः शित्युत् ४।२।८९
૪ વ્ અને સ્ થી શરૂ થતા અવિત્ પ્રત્યય પર છતાં તેમજ ય થી શરૂ થતા પ્રત્યય પર છતાં, વૃ ધાતુના વિકરણ ૩નો લોપ થાય છે. વં । ક્ર્મ: । યંત્। कृगो यि च ४।२।८८
। વંન્તિ આવા પ્રયોગોમાં નિયમાનુસારનો કરવો નહિં. જુઓ, પાઠ ૪, નિયમ ૭. म्नां धुवर्गेऽन्त्योऽपदान्ते १।३।३९
॥ निस् निर् दुस् दुर् बहिस् आविस् प्रादुस् अने चतुर् नार् નો રૂ ૫ અને રૂ પર છતાં, જ્ થાય છે. दुष्कृतम् । આવિવન્તિ । અહિં જે શબ્દોને અંતે સ્ છે એનો પણ પ્ર. પાઠ ૩, નિયમ ૧ થી ર્ થઈ જાય છે. નિર્-દુર્-વહિાવિસ્-પ્રાદુ-ચતુામ્ ।ાર્ પાઠ ૯ મો
ગણ ૯ મો ચાવિ
૧ કર્તરિ પ્રયોગમાં શિત્ પ્રત્યયો લાગતાં, નવમા ગણના ધાતુઓને ના [ ના ] વિકરણ પ્રત્યય લાગે છે. ી + ના