________________
પાઠ ૭ મધ્યમાં
૯૩ ધાતુઓના મુખ્યકર્મને પ્રથમા થાય છે. એટલે જે કર્મ સાથે કર્તાનો પ્રથમ સંબંધ થાય છે, તે કર્મને પ્રથમા થાય છે. याचका नृपं धनं याचन्ते । याच्यते नृपो धनं याचकैः । किङ्करा भारं ग्रामं वहन्ति । उह्यते भारो ग्रामं किङ्करैः । कर्तु र्व्याप्यं कर्म २।२।३
પાઠ ૭ મો
ગણ ૫ મો સ્વાદ્રિ ૧ કર્તરિ પ્રયોગમાં શિત્ પ્રત્યય લાગતાં, પાંચમા ગણના
ધાતુઓને નુ[]વિકરણ પ્રત્યય લાગે છે. વિ+=[7]+તિ –
स्वादेः श्नुः ३।४।७५ ૨ [7]પ્રત્યયના સ્વરનો ડિત્ સિવાયના પ્રત્યય પર છતાં
ગુણ થાય છે. વિનતિ નિર્વા પણ, વિનુતઃ અહીં ગુણ થાય નહિ. કેમકે તસ્ પ્રત્યય ડિત્ છે. જુઓ પાઠ ૧, નિયમ ૬ વ..વિ+T+[ ]વિન્દ્ર(વિન્વીનર
उ-श्नोः ४।३।२ ૩ પૂર્વે સંયોગ ન હોય તો, પ્રત્યાયના ૩નો શું અને સ્ થી
શરૂ થતા અવિત્ પ્રત્યયો પર છતાં, વિકલ્પ લોપ થાય છે. વિ+ 9+ વ = વિ4:, વિનુવઃા વિના, દિનુમા પણ, શિવનુવઃ શનુમા અહીં સંયોગ છે અને વિ+નુ+મિ=વિનોમિ અહીંfમ પ્રત્યયમથી શરૂ થયો છે પણ વિત્ છે, માટે ૩નો લોપ થાય નહિ. वम्यविति वा ४।२।८७