SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૨૧ પ્રથમ ૩૧ ૪ જે, ક્રિયાને કરે તે કર્તા. મારા ઘર્મ થયંતિ કહેવાની ક્રિયા કોણ કરે છે? આચાર્ય, માટે આચાર્ય, એ કર્તા છે. स्वतन्त्रः कर्ता २।२।२ ૫ પદાન્ત – પછી ચૂં છું, કે તુ શું હોય અને તેની પછી પણ અધૂટું (ધુ સિવાયનો) વર્ણ હોય, તો એ ન ને ઠેકાણે અનુક્રમે શ, ૫, શું થાય છે અને પૂર્વના સ્વર ઉપર અનુસ્વાર મૂકાય છે અથવા પૂર્વનો સ્વર અનુનાસિક થાય છે. વિડીના + તાડતિ - विडालांस्ताडयति । बिडालाँस्ताडयति । नोऽप्रशानोऽनुस्वारानुनासिकौ च पूर्वस्याऽधुटपरे १।३।८ પાઠ ૨૧ મો નકારાન્ત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીયા અકારાન્ત નપુંસક લિંગના સ્ અને મમ્ નો સન્મ થાય છે. મતમ્ ૨ પાઠ ૨૦, નિયમ अतःस्यमोऽम् १।४।५७ || નપુંસકનો ગૌ, ડું થાય છે. મત્તે औरी: ११४५६ II નપુંસકના પ્ર. કિ. ના મ નો રૂ થાય છે. વર્ષાનિયા नपुंसकस्य शिः १।४।५५ ૧ પ્રથમ અને દ્વિતીયાના બહુવચનો સુપ્રત્યય લાગતાં સ્વરાન્ત નપુંસક નામોની પછી ન ઉમેરવામાં આવે છે. મન +રૂ-પાઠ ૪૭, નિયમ ૧ થી જૂની પહેલાંનો સ્વર દીર્ઘ થાય છે. મતાનિા પાઠ ૪૦, નિયમ ૪ જુઓ. स्वराच्छौ १।४।६५
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy