________________
૨૫૫
પાઠ ૯
ઉત્તમાં પાઠ ૯મો
કૃદન્તો ૧ રૂન વિગેરે પ્રત્યયાત્ત નિ વિગેરે શબ્દો ભવિષ્યકાળમાં
વપરાય છે. મિષ્યતીતિ ગમી ગ્રામKI ફન મામ માવી પ્રતિરોથી વિગેરે ાિન્ वर्त्यति गम्यादिः ५।३।१ અહીં દ્વિતીયા થાય છે. એની પ્રામમ્
एष्यद्-ऋणेनः २।२।९४ ૨ હેતુની સિદ્ધિ હોય તો, ધાતુથી ભવિષ્યકાળમાં પ્રત્યય વિકલ્પ થાય છે. મેદવૃષ્ટસ્ત€ સંપન્નઃ વા શનિયા જો શાલિની ઉત્પત્તિના હેતુભૂત વરસાદ વરસ્યો છે તો શાલિ થવાના છે.
वा हेतुसिद्धौ क्त: ५।३।२ ૩ જે ધાતુથીતુFવિગેરે કરવાના છે તે ધાતુની ક્રિયા, જે ક્રિયાનું
પ્રયોજન-હેતુ છે, તે ક્રિયા (ક્રિયાના પ્રયોજનવાળી ક્રિયા) ઉપપદ હોય તો, ધાતુથી ભવિષ્યકાળમાં તુમ, મા [0 ]અને ભવિષ્યન્ત પ્રત્યય થાય છે. વર્તમ વ્રગતિ કરવાને જાય છે. વારો ગતિ ા કરવાવાળો જાય છે. રિસ્થાનીતિ વૃતિ કરીશ એ હેતુથી જાય છે. અહીં ગતિ “જવાની ક્રિયા ઉપપદ છે અને જવાનું પ્રયોજન, કાંઈપણ ક્રિયા કરવાનું છે. કરવાનું છે માટે જાય છે. એટલે આહેત્વર્થ કૃદન્ત કહેવાય છે