________________
૧૪૮ મધ્યમાં
પાઠ ૨૪ ૯ હસ્વ ત્રકારાન્ત અનિદ્ ધાતુઓથી થની પૂર્વે રૂથતો નથી.
- I
ऋतः ४।४।७९ ૧૦, ૩, , અને મદ્ ધાતુથી થની પૂર્વે રૂથાય છે. મારિયા
વેવરિથ સંવિવ્યવિથ પાઠ ૨૬, નિયમ ૫ ગાવિથ
2--ચે- ૪૪૮૦ ૧૧ચિત્ત વિક્ષેપ વિગેરે કારણથી કરેલી ક્રિયાનું સ્મરણ ન હોય
ત્યારે અથવા કરેલી ક્રિયાને એકદમ છુપાવી દેવી હોય ત્યારે અદ્યતન (આજના) સિવાયના ભૂતકાળમાં ધાતુથી પરોક્ષાના પ્રત્યયો થાય છે. અમોઘું વિત્ત વિન્નતાપ ખરેખર સુતા એવા મેં વિલાપ કર્યો છે. ત્તિોડક્ટિવિવરાઉન્મત્ત બનેલો હું ખરેખર રખડ્યો છું. બીજાના કહેવાથી ખાત્રી થયા બાદ કર્તા આવો પ્રયોગ કરે છે. તિપુ બ્રાહ્મણો તર્વથી કલિંગ દેશમાં તેં બ્રાહ્મણ માર્યો છે? નાહં નિઝમ હું કલિંગ દેશમાં ગયો નથી.
कृतास्मरणाऽतिनिह्नवे परोक्षा ५।२।११ ૧૨ અદ્યતન (આજના) સિવાયના પરોક્ષ (પોતે નહિ જોયેલ)
ભૂતકાળમાં ધાતુથી પરીક્ષા થાય છે. ઘર્ષ વિરતીર્થદાતીર્થકર ભગવંતે ધર્મનો ઉપદેશ આપ્યો. વિસંગથાન MT: કૃષ્ણ કંસને હણ્યો.
परोक्षे ५।२।१२ ૧૩પરોક્ષ ભૂતકાળમાં પરોક્ષની વિચક્ષા ન કરીએ તો હ્યસ્તની થાય. મેવ સરે રીના સગર રાજા થયો. अविवक्षिते ५।२।१४
अभिवत