SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રશ્ચંદનબાલાશ્રીજીમહારાજેનવીનસંસ્કરણનું સંપાદન કરેલ છે અને અમારી સંસ્થાને તેના પ્રકાશનનો લાભ આપેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. પ્રસ્તુત સવિવરણધર્મોપદેશમાલાપ્રકરણગ્રંથને પ્રકાશિત કરવા માટે પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજના સામ્રાજ્યવર્તી પરમપૂજ્ય હાલારદેશે સદ્ધર્મરક્ષક, આચાર્યભગવંત શ્રીમદ્વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાના શિષ્યરત્ન વદ્ધમાન તપોનિધિ, પરમપૂજ્ય ગણિવર્ય શ્રીજયભદ્રવિજયજીમહારાજે રાજપુર-ડીસાજૈન શ્વેતાંબરમૂર્તિપૂજક સંઘને પ્રેરણા કરતાંરાજપુર-ડીસાશ્રીસંઘતરફથી આ ગ્રંથના પ્રકાશન કાર્ય માટે સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે, તે બદલ અમે પૂજયગણિવર્યશ્રતો તથા રાજપુર-ડીસાશ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આ ગ્રંથપ્રકાશનના સોનેરી અવસરે ગ્રંથકાર પૂજય આચાર્યભગવંતશ્રીત, પ્રથમવૃત્તિ પ્રકાશિત કરનાર શ્રસિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીતો, પ્રથમવૃત્તિનાસંપાદકશ્રી તથા શ્રીકોબાકેલાસસાગરજ્ઞાનભંડામાંથી અમને આ ગ્રંથની મુદ્રિત પ્રથમવૃત્તિ પ્રાપ્ત થઈ તેઓશ્રીનો તથા નવીનસંસ્કરણના સંપાદિકાસાધ્વીશ્રતો કૃતજ્ઞભાવે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અક્ષરમુદ્રાંકન કાર્ય માટેવિરતિ ગ્રાફિક્સાળાઅખિલેશ મિશ્રાને સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટેતેજસ પ્રીન્ટસ્તાળાજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રાંતે આવા ઉત્તમ ઉપદેશાત્મકગ્રંથના વાંચન મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ !! – ભદ્રંકર પ્રકાશન mala-t.pm5 2nd proof
SR No.009624
Book TitleDharmopadeshmala prakaranam
Original Sutra AuthorN/A
AuthorJaysinhsuri, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages418
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy