SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - संवरच्छिद्रं नाम गिरिशिखरात् पातालतलपातः । सत्त्वसिंहनाद एव कषायविषपाभ्यमित्रपरिणतवारणानां शृगालीकरणायालम् किं न सुकर मल्पसमयसत्त्वावलम्बनेन शश्वत्पदावलम्बनम् ? अल्पस्य हेतोर्बहु हातुमिच्छन् विचारमूढ इति कवयः । निमित्तत्याग आपतितविजयश्च ज्ञानादिसाफल्यनिबन्धनम्, शीघ्रसिद्धिज्ञापकश्च तदाहुर्महोपाध्यायाः 'कल्याणसिद्धेर्न तदा विलम्बः' इति । अथ तद्विजयिनं स्तुवन्नाह 99 તું જાગ અને મારી પરીક્ષાના સમયે એવો સિંહનાદ કર કે શત્રુઓના હાજા ગગડી જાય. અલ્પકાલીન સત્ત્વના અવલંબનથી શાશ્વત પદનો આશ્રય મળતો હોય તો શું એ સુકર નથી ? ઉપદેશમાલામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈ અકાર્ય માટે નિમંત્રણ આપે-પ્રેરિત કરે. કોઈ અશુભ નિમિત્તો આવી પડે એવા સમયે પણ જે અકાર્ય ન કરે એવું જ જ્ઞાનાદિ સફળ છે’. અધ્યાત્મોપનિષદ્ માં કહ્યું છે કે ‘આવા સમયે જો તમે પાસ થઈ જાઓ, તો સમજી લો કે મોક્ષ તમારા હાથવેંતમાં છે.’ - મહાકવિ કાલિદાસે કહ્યું છે જે થોડા માટે ઘણું ગુમાવી દેવા ઈચ્છે એ વિચાર મૂઢ છે. બે પૈસા માટે અબજો હારી જઈએ એવા મૂર્ખ કોણ હોય ? આજથી વિષયકષાયોને તિલાંજલિ આપીએ... એના નિમિત્તોથી જ દૂર રહીએ અને કોઈ પણ રીતે એનો ભેટો થઈ જાય ત્યારે દેવગુરુપસાયે વિજય મેળવીએ. જે આ વિજય મેળવે છે, એની સ્તુતિ કરતાં પરમર્ષિ કહે છેકષાય અને વિષયોના સમૂહ તરફ દોડતાં અતિ દુર્જય એવા પોતાના આત્માને જે જીતે છે એવો વીરતિલક ક્યાંથી ૬. આક્રમણ કરતો શત્રુ. ૨. વાંકો થા કરનાર હાથી. રૂ. શિયાળ જેવા બનાવી દેવા. 92 -सत्त्वोपनिषद् G कषायविषया धावन्तमतिदुर्जयम् । ', यः स्वमेव जयत्येकं, स वीरतिलकः તઃ ?||、|| दुष्प्रापोऽयमित्याशयः। सर्वोऽप्यात्मनीनः स्वाभिप्रेतजयेच्छु, यथेच्छं किन्त्वत्रेदमवधेयं यद् यावज्जेयविजयो हि विजयः। स त्वात्मजयैकलभ्यस्तदलाभे ऽन्यजयोऽपि विडम्बनैव । યતત, મળે ? એવા સત્ત્વશાળીઓ અતિ વિરલ હોય છે. નાના બાળકોની પણ મોટી મોટી મનોકામના હોય છે. બધાને કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ આવવું છે, ક્યાંક ને ક્યાંક જીતવું છે. કલિકાલસર્વજ્ઞએ કહ્યું છે, ‘સ્તોğ: ઢોપિ નાત્મનઃ’ કોઈને પોતાની અધૂરાશ-ઉણપ જોઈતી નથી. પણ આપણી માનેલી જીતથી આપણે ખરેખર વિજયી બની શકશું ? જે જ્ઞાનીઓની દૃષ્ટિમાં વિજય હોય, એને જ સાચો વિજય કહી શકાય. આપણે ભલે કહીએ કે મને કર્મ પર વિજય જોઈએ, મોક્ષ જોઈએ.. પણ એકાંતમાં આપણા મનની મુલાકાત લઈએ અને જરા જોઈએ કે અંદર બીજી કેટલી આકાંક્ષાઓ પડી છે! પ્રતિકૂળતામાં મન વિક્રે છે, કચવાય છે, કારણ કે અનુકૂળતાની આકાંક્ષા છે, પ્રતિકૂળતા-દુઃખ-રોગાદિના વિજયની આકાંક્ષા છે. નમિરાજાએ પ્રવજ્યાનો નિર્ણય જાહેર કર્યો. ઈન્દ્ર બ્રાહ્મણરૂપે પરીક્ષા કરવા આવ્યો, કહ્યું ‘ તમારી પાસે યુદ્ધના ઉત્તમ સાધનોસૈન્ય-શક્તિ છે. તમે દીક્ષા ભલે લો, પહેલા બધા રાજાઓને જીતીને તમારા વશમાં કરી લો.” ત્યારે નમિરાજા કહે છે, જે માણસ પોતે એકલો દશ લાખના લશ્કરને જીતી લે એનાથી પણ મોટો વિજય એ છે કે એ પોતાના આત્માને જીતી લે. અને જો એ પોતાના આત્માને ન જીતી શકે તો બહારના મોટા વિજયની પણ કોઈ જ કિંમત નથી. ૧. ૧ - સ યાતિના હન:/
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy