SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મરીન કે ભર્તૃહરિનિવૃતમ્ - (લાભાતમ્।) રૂપિ દુસ્તરમાતિતિ ( प्रविश्य कुमारो मातुः समीपे तिष्ठति ।) भानुमती - ( बालं राज्ञः पुरो धारयित्वा सवाष्पोपरोधम् ।) अज्जउत्त ! केण उण एस बालो रक्खणिज्जो ।' राजा राजा - (वैराग्यशोकशबलमात्मगतम् ।) भावाः सन्त्येवापरे जागरूका यैजयन्ते वावदूका विवेकाः । पुत्रादेव त्राणमेषां कृतं चेत्किं कोऽप्यञ्चेदान्तराञ्जेतुमेतान् ।।१७।। देवतिलकः (વિનોવશ્વ માનમિવ) ટેવ ! ટીયતામત્ર પ્રતિવચનમ્। पारक्यस्य रक्षणे को भारत ? राजा વૈરાગ્યોપનિષદ્ - રાજા :- (પોતાને) આ પણ એવો દરિયો આવી પડશે, જે દુઃખેથી તરી શકાય તેવો છે. (કુમાર પ્રવેશ કરીને માતાની પાસે ઉભો રહે છે.) - ભાનુમતી :- (બાળકને રાજાની પાસે ઉભો રાખીને આંસુ અને વિનંતિભર્યા સ્વર સાથે) :- આર્યપુત્ર ! આ બાળકને કોણ સાચવશે ? રાજા :- (વૈરાગ્ય અને શોક સાથે પોતાને) વિશ્વમાં અનેક ભાવો જાગૃત જ છે, કે જેમનાથી વાચાળ વિવેકો જીતાઈ (=મેળવાઈ) રહ્યા છે. જો પુત્રથી જ તેમનું રક્ષણ થઈ જતું હોય તો તેમને કોણ જીતી (હરી) શકે ? (આશય એ છે કે અંતરમાં વિવેક જાગૃત રહે તેના માટે વૈરાગ્ય વગેરે ભાવો જરૂરી હોય છે. એ ભાવોનું રક્ષણ પુત્ર જ કરે છે. તમે મારા વૈરાગ્યને ડગાવવા પુત્રને આગળ કરો છો. પણ વાસ્તવમાં તો તે જ મારા વૈરાગ્યની રક્ષા કરે છે. પુત્ર તો મારા વૈરાગ્યનું નિમિત્ત છે. જો તમે માળેલો બાધક જ મારા વૈરાગ્યનો સાધક બનતો હોય, તો મારા વૈરાગ્યને પરાસ્ત કરવા કોણ સમર્થ છે ?) દેવતિલક (જોઈને, જાણે આનંદ સાથે) :- રાજન્ ! દેવીને ઉત્તર આપો. રાજા ઃ- જે મારું નથી તેને સાચવવાની જવાબદારી મારી નથી. . આર્યપુત્ર ! તેન પુનરેપ વાર્તા રાળીયા) भर्तृहरिनिर्वेदम् जन्तोः प्रत्यय एष यन्मम सुतः सम्पद्यते तत्कुतः, साक्षिण्यात्मनि तत्परेण जनितं देहेन देहान्तरम् । प्राक्कालेऽपि सतो भवेदपि कुतो जन्यत्वमप्यात्मनः, कस्मान्नित्यनिवृत्त एष जनको जायेत कायेतरः । । १८ ।। अस्तु वात्मनिष्ठ एवायं जन्यजनकभाव:, તાપ विश्वं शश्वदेवरक्ष्यं न रक्ष्यं दैवारक्ष्यं वस्तु केनापि किञ्चित् । शम्भुं हित्वा सर्वसत्त्वावितारं मार्कण्डेयं नन्दिनं यो जुगोप । । १९ ।। देवतिलकः (વાનું નિર્રિશ્ય) દા, ટમેતસ્યા आहूपान्तविसृमरसुखस्नेहसन्दहलोल ज्योतमुपगतस्याङ्कमारोपितस्य । વૈરાગ્યોપનિષદ્' જીવ એવું સમજે છે કે આ મારો દીકરો છે. પણ એવું ક્યાંથી ઘટી શકે ? જીવ તો માત્ર સાક્ષી હતો અને જીવથી અન્ય એવા શરીરે બીજા શરીરને જન્મ આપ્યો છે. જીવ તો પહેલા પણ વિધમાન જ હતો. તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? જે નિત્ય નિવૃત્ત છે, શરીરથી ભિન્ન છે, તે જનક પણ શી રીતે બની શકે ? આમ છતાં આ વાત તમે સ્વીકારી ન શકો અને જીવ જ જન્મ-જનક બને છે એમ માની લો, તો પણ– સમગ્ર વિશ્વનું રક્ષણકર્તા દેવ (નસીબ) જ છે. જેને દૈવ બચાવી નથી શકતું, તેને કોઈ પણ બચાવી શકતું નથી. એક માત્ર શંભુ જ સર્વ જીવોનો રક્ષણકર્તા છે. કે જેમણે માર્કડેય નન્દીની રક્ષા કરી હતી. તેમના સિવાય કોઈ બચાવનાર નથી. દેવતિલક (બાળકને બતાવીને) :- ઓહ, બિચારો કુમાર... કેવા દુઃખોમાં પડી ગયો. અંતરમાં સુખ અને સ્નેહ પ્રસરી રહ્યા હોય, તેના સંદોહથી રોમાંચની સ્પંદનાઓ થઈ રહી હોય, વસ્ત્રો ફરકી રહ્યા હોય, કુમાર
SR No.009610
Book TitleBhartuhari Nirvedam
Original Sutra AuthorN/A
AuthorHarihar Upadhyaya
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages44
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size467 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy