SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ખી મસ્તૃહરિનિર્વેવમ્ – • ૪ राजा - साधवो हि बान्धवाः परलोकपरायणे परिणामतः प्रीयन्त થવા રૂતરે તુ – नाशे रुदन्ति मनसा मुहुरुल्लसन्तो, गायन्ति वृद्धिषु भृशं विमनायमानाः। सम्पत्सुखेन विहरन्ति विगर्हयन्तતે વાન્કવા ઢ ભવન્યથ છે પિત્તઃ ?ગાઉના देवतिलका - राजन् ! यद्येवं तदा तैरेव परैर्वा यदीयमाक्रम्येतावनी तदा कथं सोढव्यं स्यात् ? રાના - ममामी चामीषामहमिति भृशं मूढमनसां, सुतो मित्रं ज्ञातिः पर इति परिभ्राम्यति मतिः। – વૈરાગ્યોપનિષદ્ - રાજા :- સાધુઓ જ બાંધવ છે. કારણ કે જેનાથી પરલોકમાં સુખ મળે એવા કાર્યો કરતા પોતાના બંધુને જોઈને તેઓ અંતરથી આનંદ પામે છે. બીજા તો ખરેખર બાંધવ જ નથી. કારણ કે – વિનાશ થાય ત્યારે તેઓ બહારથી રડે છે, પણ મનથી ઉલ્લાસ પામે છે. વૃદ્ધિ થાય ત્યારે ગીતો ગાય છે, પણ મનમાં તો અતિ વીલખા થઈ જાય છે. સંપત્તિના સુખોમાં ભાગ પડાવે છે, ને મનમાં નિંદા કરે છે. જો આવાને પણ બાંધવ કહેતા હો, તો દુશ્મન કોને કહેશો ? દેવતિલક :- રાજન્ ! જો એવું જ હોય તો જ્યારે આ વસુંધરા પર તે કહેવાતા બાંઘવો કે દુશ્મન રાજાઓ આક્રમણ કરશે, ત્યારે કેવી રીતે સહન કરશો ? રાજા :- હું એમનો છું, એ મારા છે, આ પુત્ર છે, આ મિત્ર છે, આ સ્વજન છે, આ પરજન છે, આવું માનીને મૂટમનવાળા જીવોની મતિ ભમતી રહે છે. અને જો આ જ વ્યામોહ સ્વજન વગેરે પરથી ૪૬ भर्तृहरिनिर्वेदम् अथायं व्यामोहो व्यगमदनुपेयां वसुमतीमुपेयाद्यः कश्चिन्ननु किमिव न छिन्नमभवत् ।।११।। ફેવતતવ: – (સવા) દા રાનમ્ન ! તારા રાના - હર્તયં કુરનુવન્થિની પશ્યउद्भूता किमु कालकूटकटुतामम्भाक्षरद्रूपतामौर्वस्योष्मलतां तरङ्गचलनामादाय वारांनिधेः। नास्पाक्षीदपि किं सुधामधुरतां न स्वस्तरोस्त्यागितां, नापीन्दोः परलोचनप्रणयितां पापीयसी श्रीरियम् ।।१२।। अपि च - વૈરાગ્યોપનિષદ્ જતો રહે, અને વસુંધરા પર થઈ જાય તો કયો વિનાશ ન થાય ? માટે ‘મારી વસુંધરા’ એવું હું માનતો જ નથી. તેથી મારે તેની સાથે કોઈ લેવા-દેવા નથી. દેવતિલક :- (ખેદ સાથે) હાય રાજ્યલક્ષ્મી ! તું હણાઈ ગઈ. રાજા :- અનર્થોની પરંપરાને સર્જનારી રાજ્યલક્ષ્મી તો હણાયેલી જ હતી. જે રાજ્યલક્ષ્મીના દોષોને જોઉં છું અને એની કલ્પના થાય છે કે તે શું હળાહળ ઝેરની કડવાશ લઈને જન્મી છે ? પાણીની ગળી જવાની પ્રકૃતિને લઈને ઉત્પન્ન થઈ છે ? વડવાનળની ઉણતાને લઈને ઉભૂત થઈ છે ? દરિયાના તરંગોની ચંચળતાને લઈને જન્મી છે ? - કાશ... તેણે સુધાની મધુરતાનો સ્પર્શ પણ કર્યો નથી. કલાવૃક્ષ જેવા ત્યાગીપણાથી ય તે દૂર છે. અને ચન્દ્રની જેમ બીજાની આંખોને આહ્વાદ આપવાનો પણ તેનો સ્વભાવ નથી. ખરેખર, રાજ્યલક્ષ્મી તો મહા પાપિણી છે. વળી –
SR No.009610
Book TitleBhartuhari Nirvedam
Original Sutra AuthorN/A
AuthorHarihar Upadhyaya
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages44
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size467 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy