________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૯૦
સન્મતિતર્ક મહાર્ણવાવતારિકા
: દ્રવ્યસહાયક :
૫.પૂ. યોગનિષ્ઠ આ. શ્રી કેસરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પ.પૂ. આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી નેમશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી મ.સા ના પ્રેરણાથી આનંદ આરાધના ભુવન – મધુપુરી-જૈનનગર, સાબરમતી શ્રાવિકાઓના ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦
"Aho Shrutgyanam"