________________
આપ્યા
શ્રીકલ્યાણતિલક ગણિના ગુરુ જિનસમુદ્રસૂરિ સંબધે “ ખરતગચ્છપટ્ટાવલીસંગ્રહ” માં મુજમ—તેએ ખરતરગચ્છના ૧૭મા ગચ્છનાયક શ્રીજિનચંદ્રસૂરિના પટ્ટધર હતા. તેઓ બાહુડમેરના રહેવાસી પારેખ ગેાત્રના ટેકા સાહે અને તેમની ભાર્યો દેવલદેવીના પુત્ર હતા. તેમને જન્મસ, ૧૫૦૬માં થયા અને સ. ૧૫૨૧માં દીક્ષા લીધી. સ. ૧૫૩૦માં જેસલમેરમાં સઘતિ સાનપાલે કરેલા મહાત્યપૂર્વક ભાચાર્ય પદ આપવામાં આવ્યું. તેઓ સ. ૧૫૫૫માં અમદાવાદમાં સ્વસ્થ થયા. તેમના શિષ્યા પૈકી એક કલ્યાણતિલક ગણિએ આ કથાની રચના કરી. તેમની ત્રીજી રચના કે ચિત્ર સબંધે નવાને કશું સાધન નથી. ક્યા તેરમી
આ કથાની પ્રતિલિપિ બીકાનેરવાસી સાહિત્યપ્રેમી શ્રીઅગરચંદજી નાહટા પાસેથી બીકાનેરના બૃહૅક્જ્ઞાનભંડારની પ્રતિ નં. ૧૫ ઉપરથી કરીને માકલેલી મળી હતી. તેમના જણાવવા મુજબ આ પ્રતિ ૧૯મી શતાબ્દિમાં લખાયેલી છે. પ્રતિલિપિ તદ્ન અશુદ્ધ હતી, અને મૂળ પ્રતિ મને મળી શકી નહાતી. તેથી તેની પત્રસખ્યા કે પુષ્પિકા વગેરે કશું જાણી શકાયું નથી.
પાટલુના શ્રીહેમચંદ્રાચાય જ્ઞાનમ ંદિરના ભંડારની દા. ન. ૧૩૧ પેથી નં. ૩૯૯૮ની પત્રાંકઃ ૮૬ થી ૯૨ એટલે ૭ પત્રોની મળી હતી. આ પ્રતિ સ. ૧૫૨૫માં લખાઇ છે અને ત્રીજી એ જ ભંડારના દા. ત. ૨૧૭ પૈાથી ન. ૧૦૧૩૧ની ૨૦ પત્રોની છે, આ પ્રતિમાં આ કથા બાલાવબાપ સાથે આપેલી છે. પણ ઉપયુ ક્ત પ્રતિલિપિ અને આ પ્રતિના પાઠ શુદ્ધ નહેતા તેથી પેાથી ન. ૩૯૯૮ સાથે પ્રતિલિપિને મેળવીને શુદ્ધ પાઠ તૈયાર કર્યાં છે. પાઠાંતર એક યા બીજી રીતે અશુદ્ધ મળતાં હૈાવાથી અહી નાંખ્યાં નથી. વળી આના પરના બાલવમેધ ભાષાની ષ્ટિએ ઉપયેગી થાય એમ નહેાતા તેથી આપ્ચા નથી.
૧૨. શ્રીદેવન્દ્રસૂરિ
ઉપર્યુક્ત પાંથી નં. ૩૯૯૮ વાળી પ્રતિની અંતે-ચ ક્યા શ્રીરાજિષ્ઠાવરણ સૂર્ય-સતિ વિચિતા એમ લખેલું હાવાથી આ કથા શ્રીદેવેન્દ્રસૂરિએ રચી ઢાય એમ પ્રમાણિત થાય છે. દેવેન્દ્રસૂરિ ઘણા થયા છે. પરંતુ મારી ધારણા મુજખ આ દેવેન્દ્રસૂરિ તે જ હાવા જોઈએ કે જેઓ શ્રીજગચંદ્રસૂરિના શિષ્ય હતા.
શ્રીજગÄ'દ્રસૂરિના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ સંબંધે શ્રોધ સાગરીય તપાગચ્છપટ્ટાવલી”માંથી જે હકીક્ત મળે છે તેને સારભાગ એ છે કે-શ્રીદેવેન્દ્રસૂરિ મહાપ્રભાવક આચાર્ય હતા. તેમણે મેવાડનરેશ સમરિસંહ અને તેમની માતા જયતહલા દેવીને ધ બાધ માઢ્યા હતા. કહેવાય છે કે સમરસ હુ નરેશે તેમના ઉપદેશથી પેાતાના રાજ્યમાં અમારિ પળાવી અને તેમની રાજમાતા જયતલ્લા દેવીએ ચિતાડના કિલ્લામાં શામળિયા પાર્શ્વનાથનું મંદિર બોંધાવ્યું હતું.
આ દેવેન્દ્રસૂરિએ શિચિલાચારીએને ક્રિયાશુદ્ધ કરવામાં શ્રીજÁદ્રસૂરિ સાથે મેટો ભાગ ભજચે હતેા. તેમણે પેાતાના ગુરુભાઈ શ્રીવિજયચંદ્રસૂરિ, જેમણે કેટલીક સાધુમાચારમાં શિથિલતા પ્રસારતી પ્રરૂપણા કરી હતી તેથી તેમને ગચ્છ બહાર કર્યો હતા.૩
૩૧. પ્રકાશક : પૂરણુંદજી નાહાર, કલકત્તા,
૩૨. જી: શ્રીગૌરીસાર ખેાઝાજી કૃત “ રાજપુતાનેકા પ્રતિહાસ '
૪ ૪૦૩.
૩૩. મા વિજચંદ્ર ગૃહસ્થાવસ્થામાં ગુજરાતના પ્રસિદ્ધ મત્રીવન શ્રવસ્તુપાલના ક્રિસાખ લખનાર મહેતા હતા. મંત્રીએ ગુનામાં આવતાં તેમને કારાકમાં નાખ્યા. ભાતમાં વસ્તુપાય પાસે તેમની પત્ની અનેાપમાદેએ તેમને રાગ્રહમાંથી મુક્ત કરાવી દીક્ષા અપાવી; અંતે અયામ પદ પણ તેમણે અપાવ્યું હતુ, જગચ્ચદ્રસૂરિ અને દેવશર્માણુના સ્વસ્થ
"Aho Shrutgyanam"