________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૬૧
'ચતુર્વિશતિપ્રબંધ (પ્રબંધ કોષ)
: દ્રવ્યસહાયક :
તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાવર્તિની શ્રી ચન્દનબાળા કન્યા શિક્ષણ શિબિરની પ્રણેત્રી
સ્વ. પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ની
તૃતીય પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય સાધ્વીજી શ્રી દિવ્યપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી ધર્મ-વિદા-વિહાર ઉપાશ્રયની આરાધક શ્રાવિકાઓના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦