SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ -- - अध्ययन १ गा. १ धर्ममहिमा ___ उत्कृष्टम् उत्तम, मङ्गलं-मङ्गलस्वरूपम् , कस्तादृशो धर्मः ? इत्यत आहअहिंसा संयमस्तप इति । तत्राऽहिंसा नाम हिंसावर्जनं पाणिप्राणरक्षणं तदिच्छा चेति । न हिंसा-अहिंसेति विग्रहे अदिसाया अभावरूपत्वेनाऽवस्तुतया किमपि कार्य प्रति कारणत्वाऽनापत्तिरतोऽहिंसाऽपि भावरूपैव, तेन माणरक्षणमप्यहिंसाशब्दार्थः सिध्यति । ये तु स्वतः परतो वा माणिप्राणरक्षणमहिंसेति न मन्यन्ते ते तु अहिंसाशब्दरहस्यानभिज्ञा एवेति वोध्यम् । दुःखोंसे छुडाकर प्राणियोंको अनन्त सुखकी प्राप्ति कराता है वही धर्म है। धर्म: उत्कृष्ट मङ्गल है । अहिंसा, संयम और तप, ये तीनों उसके लक्षण हैं। अहिंसा हिंसाका त्याग करना अर्थात् प्राणियोंके प्राणोंकी रक्षा करना और उनके प्राणों के रक्षण की इच्छा रखना अहिंसा है। हिंसा के अभाव को अहिंसा कहा जाय तो अहिंसा अभावरूप हो जायगी। अभाव किसी कार्य के प्रति कारण नहीं हो सकता, इस कारण अहिंसा से स्वर्ग मोक्ष की प्राप्ति नहीं होगी, अतएव अहिंसा को भावरूप (वस्तुरूप) मानना उचित है, और जय कि वह वस्तुरूप है तो प्राणों की रक्षा करना अहिंसाशब्द का अर्थ सिद्ध हुआ। . जो जीवोंकी रक्षा करने कराने को अहिंसा नहीं मानते वे अहिंसा के यथार्थ तत्वको नहीं जानते।। છેડાવીને પ્રાણીઓને અનંત સુખની પ્રાપ્તિ જે કરાવે છે, તે ધર્મ છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ, એ ત્રણ તેનાં લક્ષણ છે. અહિંસા હિંસાને ત્યાગ કરે અથત પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવી અને તેમના પ્રાણેની રક્ષા કરવાની ઈરછા રાખવી એ અહિંસા છે. A હિંસાના અભાવને અહિંસા કહેવામાં આવે તે અહિંસા અભાવ–૨૫ થઈ જશે. અભાવ કોઈ કાર્યને પ્રતિ કારણ થઈ શકતું નથી, તેથી કરીને અહિંસાથી સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. એટલે અહિંસાને ભાવરૂપ (વસ્તુરૂપ) માનવી જ ઉચિત છે. અને જે તે વસ્તુરૂપ છે, તે પ્રાણેની રક્ષા કરવી એ અહિંસા શબ્દનો અર્થ સિદ્ધ થયે. , જેઓ જીવેની રક્ષા કરવી-કરાવવી એને અહિંસા નથી માનતા તેઓ અહિંસાના યથાર્થ તત્વને જાણતા નથી.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy