________________
अध्ययन ५ उ. १ गा. ७५-पानग्रहणविधिः
४६७
M
मसिद्धम् । विल्वम्, इक्षुखण्डं, शाल्मलि च, एतानि प्रसिद्धार्थकानि । तथा यत्र भोजनमात भोज्यांशः अल्प-स्वल्पम् , उज्झनधर्मिकं त्याज्यांशः बहु-अधिकं स्यात् भवेत् तत्फलादिकमन्यदपि ददती प्रत्याचक्षीत-तादशं मे न कल्पते इति । सामान्यलक्षणेन त्याज्यफलादिज्ञानं शिष्याणां दुष्करं स्यादिति प्रथमं विशेषरूपेण कतिचित्फलानि मदर्य त्याज्यसामान्यलक्षणं निरूपितं तेन न पूर्वगाथायास्तात्पर्यानुपपत्तिरिति दिक् ॥७॥७४॥ मूलम् तहेवुच्चावयं पाणं, अदुवा वार-धोयणं ।
संसेइमं चाउलोदगं, अहुणाधोयं विवज्जए ॥७५॥ एवं सेमल आदि फल, जिनमें खाद्य अंश कम हो तथा त्याज्य अंश अधिक हो उन सब फल आदिको देनेवालीसे कहे कि ऐसा आहार, मुझे नहीं कल्पता है। : अनन्नासमें भीतर भी काँटे होते हैं और बाहर भी, और कटहरके छिलकेमें सर्वत्र काँटे ही काँटे होते हैं। दोनों बहुकण्टक हैं, किन्तु अनन्नासमें काँटे कम और तीखे होते हैं, अतः वह कटहरसे भिन्न है। अन्य भेद लोक-प्रसिद्ध ही हैं।
सामान्य लक्षण करनेसे त्यागने योग्य फलोंका ज्ञान शिष्योंको कठिनतासे होता, अतः पहले कुछ विशेप फलोंके नाम गिना कर, उस प्रकारके सभी-फलोंका त्याग बताया है। इसलिये, पहली गाथासे इसका सम्बन्ध ठीक बैठता है ।। ७३ ॥ ७४ ॥ અંશ ઓછો હોય તથા ત્યાજ્ય અંશ વધારે હોય એ બધાં ફળ આદિ આપનારીને સાધુ કહે કે એ આહાર મને કપતે નથી.
અનન્નાસમાં અંદર કાંટા હોય છે અને બહાર પણ હોય છે, અને કટરના છેતરામાં સર્વત્ર કાંટા જ હોય છે. બેઉ બહુકંટક છે, પરંતુ અનન્નાસમાં કાંટા ઓછા અને તીખાં હોય છે, તેથી તે કટહારથી જૂદું ફળ છે. અન્ય ભેદ as-प्रसिद्ध छे.
સામાન્ય લક્ષણ બતાવવાથી ત્યાગવા યોગ્ય ફળોનું જ્ઞાન શિને અશ્કેલીથી થાય છે, એટલે પહેલાં કેટલાંક વિશેષ ફળનાં નામ ગણાવીને એ પ્રકારનાં બધાં ફળને ત્યાગ બતાવ્યું છે. તેથી પહેલી ગાથાથી અને સંબંધ ઠીક બંધ બેસે छ. (७३-७४)