________________
अध्ययन ५ उ. १ गा. ५१-५२-चनीपकार्थोपकल्पिताहारनिषेधः ४४१ दातुमेव निष्पादितं न तु स्वोपभोगार्थ तदेवान्नं 'पुण्यार्थप्रकृत' शब्देनात्र गृह्यते, एतदेव देयमित्युच्यते । ईदृशस्यैव ग्रहणे प्रतिषेधः, आरम्भान्तरायादिदोपभसगात् । यत्तु स्वस्य स्वपोष्यवर्गस्य चोपभोगार्थमुदारबुद्धया सम्पादितं, तच्चानियतदानार्थवाददेयमित्युच्यते । अस्य ग्रहणे साधो रम्भादिदोपप्रसङ्गः, साध्वयंपाकपत्तेरभावात् । किश्च-शास्त्रे, शिष्टकुले भिक्षाग्रहणस्य विधानान तथाविधाऽऽहारग्रहणे दोप इत्यलं पल्लवितेन ॥ ४९ ॥ ५० ॥ मूलम्-असणं पाणगं वावि, खाइमं साइमं तहा ।
१३ १४ । जं जाणेज सुणेज्जा वा, वणिमहा पगडं इमं ॥५१॥ जाता है अपने उपभोगके लिये नहीं, वही 'पुण्णहा पगडं ' (पुण्यार्थ निष्पादित) और वही 'देय' कहलाता है। इस प्रकारके आहारको ही ग्रहण करनेका निषेध किया गया है। क्योंकि, उसे लेलेनेसे आरंभ और अन्तराय आदि दोपोंका प्रसंग होता है।
जो आहार, अपने और अपने आश्रित जनोंके उपभोगके लिये उदार बुद्धिसे निप्पन्न किया जाता है, वह अनियत दानके लिये होनेसे 'अदेय' कहलाता है। इस अदेय आहारको ग्रहण करनेसे साधुको आरम्भ-आदि दोप नहीं लगते हैं, क्योंकि वह साधुके निमित्त नहीं घनाया जाता है, तथा शास्त्रमें, शिष्टकुलमें भिक्षा ग्रहण करनेका विधान है, इसलिये भी शिष्टकुलमें आहार ग्रहण करने में दोप नहीं आसकता, इतना ही समाधान काफी है ॥ ४९ ।। ५०॥ અને એજ “દેય” કહેવાય છે. એ પ્રકારના આહારને પણ ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યું છે, કારણ કે એ લેવાથી આરંભ અને અંતરાય આદિ દેને પ્રસંગ ઉત્પન્ન થાય છે.
જે આહાર પિતાને માટે અને પિતાનાં આશ્રિત જનના ઉપભેગને માટે ઉદાર-બુદ્ધિથી નિષ્પન્ન કરવામાં આવે છે તે અનિયત દાનને માટે લેવાથી ‘ અદેય’ કહેવાય છે. એ અદેય આહાર ગ્રહણ કરવાથી સાધુને આરંભ-આદિ દે લાગતા નથી, કારણ કે એ સાધુને માટે બનાવવામાં આવેલ હતું નથી, તથા શાસ્ત્રમાં શિફળમાં ભિક્ષા ગ્રહણ કરવાનું વિધાન છે, તેથી પણ શિgકુળમાં આહાર ગ્રહણ કરવામાં દેય લાગી શકતો નથી. એટલું જ સમાધાન ५२ छे. (४५-५०)