________________
આઘ મુરબ્બીશ્રી, ભાણવડ નિવાસી શેઠ હરખચંદ કાલીદાસ વારીયાનું
જીવન ચરિત્ર. આ સંસ્થાને રૂ. ૬૦૦ છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપનાર સ્વ. શ્રીમાન હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડ નિવાસીનું ટુંક જીવનચરિત્ર અને આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીને ફેટે આપવા માટે તેઓશ્રીની હયાતીમાં વાત થયેલ, પરંતુ તેઓ આ વાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. તેમના અવસાન બાદ તેમના સુપુત્રે આગળ પણ ફેટાની માગણી કરી પરંતુ તેઓએ પણ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફોટે આપવામાં નારાજી બતાવી. એટલે તેઓશ્રીનું ટુંક જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહાનુભાવના જીવનમાંથી વાચકોને ઘણું મળી રહેશે.
જન્મ સ્થાન : ઘડેચી (ઓખા મંડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫. પિતાનું નામ: વારીયા કાલીદાસ મેઘજીભાઈ. -
માતાનું નામ: કેશરબાઈ. અયાસ :
ભાણવડમાં અને પોરબંદર
પરદેશગમનઃ
માત્ર બાર વર્ષની વ અનુભવ મેળવવા રહ્યા દર લેન્ડ) એડન અને ઈથ પ્રથમ ભાગીદારી
બુલહારમાં
તે દુકાન વીટી
લગ્ન :
સંવત
કુટુંબ મહેત સાથે થયાં.